SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ િિચત્રાવા, ના, નાય་ત્તિ ” હે ભગવન્! આપ શા કારણે એવું કહેા છે કે લેકના એક આકાશપ્રદેશમાં જે એકેન્દ્રિય જીવના પ્રદેશ, દ્વીન્દ્રિય જીવના પ્રદેશે, ત્રીન્દ્રિય જીવના પ્રદેશે!, ચતુરિન્દ્રિય જીવના પ્રદેશો, પ'ચેન્દ્રિય જીવના પ્રદેશે અને અનિન્દ્રિય જીવના પ્રદેશો પરસ્પર અદ્ધ, પરસ્પર પ્રુષ્ટ, પરસ્પર અવગાઢ અને પરસ્પર સ્નેહુપ્રતિષદ્ધ થઈને પરસ્પર સમભર ઘડાની માફક રહે છે, તે જીવપ્રદેશે એક ખીજાને સામાન્ય પીડા કે વિશેષ પીડા પહોંચાડતા નથી અને એક બીજાની આકૃતિના ભંગ પણ કરતા નથી ? મહાવીર પ્રભુના ઉત્તર ગોયમા! હે ગૌતમ ! છે ના નામÇ नट्टिया सिया - सिंगारागारचारुवेसा, जाव कलिया, रंगद्वाणंसि जणसया उलसि, जणसय सहस्सा उलंसि बत्तीसइविहस्स नट्टस्स अन्नयर नट्टविहिं उब सेज्जा " ધારા કે કોઈ એક નકી છે. તે શ્રૃ ંગારના આકાર જેવી છે (અનેક સુંદર આભૂષણાદિને લીધે શ્રૃંગારની જ મૂર્તિ જેવી શાલે છે), તેણે સુંદર વેષ પરિધાન કર્યું છે, જે સંગત, હસિત, ભણિત, સ્થિત, વિલાસમાં અને સ’ગી. તમાં તથા સલાપમાં નિપુણુ છે, એવી ઉપયુક્ત ગુણેથી સ ́પન્ન તે નતિકા રગશાળામાં કે જે ખીચાખીચ ભરાઈ ગઈ છે, ત્યાં આવીને નૃત્ય કરે છે અને ૩૨ પ્રકારની નાટયવિધિમાંથી એક નાટયવિધિની રજુઆત કરે છે. ( से नूण गोयमा ! ते पेच्छगा तं नट्टिय अणिमिसाए दिट्ठीए सम्बओ समंता સમિહોતિ ? ” તે ૪ ગૌતમ ! તે રગશાળામાં બેઠેલા તે પ્રેક્ષકા ચારે તરફથી તેની સામે અનિમિષ નજરે જોઈ રહે છે કે નહી? ગૌતમ સ્વામીના ઉત્તર વ્યાખાધા. પહાંચાડે છે ? અથવા કુંતા ! સfમોતિ'' હા, ભગવન્ ! લાકા તેની સામે બધી દિશામાંથી અનિમિષ નજરે જોઇ રહે છે. પતિત દૃષ્ટિઓને કાઈ પણ આખાધા કે તેમની આકૃતિના વિચ્છેદ કરે છે. ખરી ? ગૌતમ સ્વામીના ઉત્તર- “ નો ફ્ળકે સમદ્રે’' ભગવન્ ! એવુ′ મનતુ' નથી. ત્યારે મહાવીર પ્રભુ તેમને બીજો એક પ્રશ્ન પૂછે છે- “ તાનો વા दिट्ठीओ अन्नमन्नाए किंचि आवाह वा वाबाह वा उप्पाएंति ? छविच्छेद वा જયંતિ ? ” હે ગૌતમ ! શુ તે પ્રેક્ષકાની દૃષ્ટિએ પરસ્પરમાં એક બીજાની ષ્ટિને કોઈ આખાધા કે વ્યાખાષા પહેાંચાડે છે ખરી? તેની આકૃતિનુ છેદન કરે છે ખરી ? ગૌતમ સ્વામીના ઉત્તર- “ જો કે સમદ્રે” હું ભગવન્ ! એ વાત પશુ સ'ભવી શકતી નથી. હવે ચાલુ વિષયને ઉપસ'હાર કરતા મહાવીર પ્રભુ ગૌતમ સ્વાર્માને કહે છે કે “ છે તેવું' તોયમા ! વ' વુન્નર, સંચેય જ્ઞાગ નો છેિ. વા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૩૨
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy