________________
છે. અનન્ત અગુરુલઘુક ગુણેથી તે સદા સંયુક્ત રહે છે. સર્વાકાશના અનન્તમાં ભાગથી તે ન્યૂન રૂપ છે.
હવે સૂત્રકાર દ્રવ્યાદિની અપેક્ષાએ આ જીવાદિકાનું વર્ણન કરે છે.
" दव्वओ ण अहेलोगखेत्तलोए अणंताई, जीवदव्वाइं अणंताई अजीयદારૂ, ગળતા જોવાની દવા” દ્રવ્યની અપેક્ષાએ અલેક રૂપ ક્ષેત્રલેકમાં અનંત છવદ્રવ્ય છે, અનંત અજીવ દ્રવ્ય છે અને અનંત જીવાજીવ દ્રવ્ય છે.
p સિરિઝોલેરો પિ” એવું જ કથન તિર્યશ્લોકરૂપ ક્ષેત્રલેક વિષે પણ સમજવું. ત્યાં પણ અનંત જીવ દ્રવ્ય છે, અનંત અજીવ દ્રવ્ય છે અને અનંત જીવાજીવ દ્રવ્ય છે. “ વોચત્તો વિ” એવું જ કથન ઉરલેક રૂપ ક્ષેત્રલેક વિષે પણ ગ્રહણ કરવું. “ શો જોર णेवत्थि जीवव्वा, णेवत्थि अजीवदवा, णेवत्थि जीवाजीपदव्वा, एगे अजीव
ત્રણે. કવિ સરવાણ ગળતમાને ” દ્રવ્યની અપેક્ષાએ અલકમાં જીવ દ્રવ્ય પણ નથી, અજીવ દ્રવ્ય પણ નથી, જીવાજીવ દ્રવ્ય પણ નથી, પરંતુ એક અજીવ દ્રવ્ય દેશ ત્યાં હોય છે. તે અલેક અનંત અગુરુક લઘુક ગુણોથી યુક્ત છે અને તે સર્વકાશના અનંતમાં ભાગે ન્યૂન છે.
“कालओ ण अहेलोयखेत्तलोए न कयाइ नासि जाव निच्चे, एव जाव અછો” કાળની અપેક્ષાએ અલેક રૂપ ક્ષેત્ર ભૂતકાળમાં ક્યારે ય ન હતું એવું નથી, એટલે કે તેનું અસ્તિત્વ હતું જ, વર્તમાનમાં પણ તેનું અસ્તિત્વ છે અને ભવિષ્યમાં પણ રહેશે. તે વ છે, શાશ્વત છે, અવ્યય છે અને નિત્ય છે એ જ પ્રમાણે તિયક રૂપ ક્ષેત્રલેક, ઉર્વલેક રૂપ ક્ષેત્રલેક, લેક અને અલક પણ ભૂતકાળમાં હતાં, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ હશે. એવું નથી કે તે ભૂતકાળમાં ન હતાં, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં નહીં હાય, કારણ કે તેઓ પણ ધ્રુવ છે, શાશ્વત છે, અવ્યય છે અને નિત્ય છે.
"भावओ ण अहेलोगखेत्तलोए अणंता वनपज्जवा जहा खदए, जाव સત્તા ચ પળવા, હવે ગાવ રો” વર્ણની અપેક્ષાએ અલક રૂપ ક્ષેત્રલેકમાં અનંત વર્ણ પર્યાયે છે, કારણ કે એક ગુણિત કૃષ્ણ વર્ણવાળાં, બે ગુણિત કૃષ્ણવર્ણવાળા આદિ અનંત ગુણિત કૃષ્ણવર્ણવાળાં પુતલેને ત્યાં સદૂભાવ છે. બીજા શતકના સ્કન્દક નામના પહેલા ઉદ્દેશામાં જેવું કથન કરવામાં આવ્યું છે. એવું જ કથન અહીં પણ ગ્રહણ થવું જોઈએ. આ કથન “અનંત રસાદિ પર્યાય છે, અનંત અગુરુક લઘુક પર્યાયે છે.” આ સૂત્રપાઠ પર્યન્ત ગ્રહણ કરવું જોઈએ, જ પ્રમાણે તિર્યલેક ક્ષેત્રમાં ઉર્વલોક ક્ષેત્રકમાં અને લેકમાં પણ અનંત વર્ણાદિ પર્યાયે છે, એમ સમજવું “માવો ण अलोए नेवत्थि वण्णपउजवा, नेवत्थि अगुरु य लहु यपज्जवा, एगे अजीवदव्वदेसे નાવ 9ળામા” ભાવની અપેક્ષાએ અલકમાં વર્ણ પયા પણ નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧ ૨૬