________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન— fતયિોચવત્તહોનસન મતે ! હાંમિ બાવા વણે řિ નીવા, નીચઢેલા, ગ્રીવત્તા, ગોવા, અનીલેશ્વા અનીષષના ’ હે ભગવન્! તિય ગ્લેશક રૂપ ક્ષેત્રલેાકના એક આકાશપ્રદેશમાં શું જીવા હાય છે ખરાં? અથવા જીવદેશ છે? કે જીવપ્રદેશ છે? અજીવા અજીવ દેશ કે અજીત્ર પ્રદેશ છે?
મહાવીર પ્રભુના ઉત્તર-વ' નન્હા દ્દોહોન વેજ્ઞજોનલ તહેવ ” અધેલાક રૂપ ક્ષેત્રલાકના એક આકાશપ્રદેશમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જે કથન તિય ગ્લાક રૂપ ક્ષેત્રલેાકના એક આકશપ્રદેશ વિષે પણ સમજવુ
46
વઉ છો વત્તજોનસ વિ '' એવુ' જ કથન ઉર્ધ્વલેકરૂપ ક્ષેત્રલેકના એક આકાશપ્રદેશ વિષે પશુ સમજવું, પરન્તુ તે કથન કરતાં આ કથનમાં એટલી જ વિશેષતા છે કે “ લજ્જાલમો નથિ ” ઉર્ધ્વલેાક રૂપ ક્ષેત્રલેાકમાં કાળના સદૂભાવ હાતા નથી. તેથી ત્યાં ચાર અરૂપી દ્રબ્યાને જ સદ્ભાવ હાય છે, એમ સમજવું, ધર્માસ્તિકાયના દેશ અને પ્રદેશ તથા અધર્માસ્તિકાયના દેશ અને પ્રદેશ, આ ચાર અરૂપી અજીવ દ્રવ્યા જ ઉલાકના એક આકાશ પ્રદેશમાં હાય છે.
“ોગસ્સનાબહે૰ોગવેતસ્રોલૉમિત્રાસછ્યું :' અધેલા રૂપ ક્ષેત્રના એક આકાશપ્રદેશ વિષે જેવુ' કથન પહેલાં કરવામાં આવ્યું છે, એવુ' જ કથન લોકના એક આકાશ પ્રદેશ વિશે પણ થવુ જોઇએ. તેના પ્રશ્નોત્તર નીચે પ્રમાણે સમજવા-“ હોય લઘુ મંતે ! સ્મિન્ આવાશપ્રવેશે कि जीवा : जीवदेशा: जीवप्रदेशाः सन्ति, किंवा अजीवाः, अजीवदेशाः अजीव ફેશા : સમ્નિ ?’” હે ભગવન્ ! લેાકના એક આકાશપ્રદેશમાં શું જીવે ડાય ખરાં ? જીવદેશે! હાય છે ખરાં ? જીવપ્રદેશે! હાય છે ખરાં ? અથવા અવે હાય છે ખરાં? અજીવદેશે હાય છે ખરા ? અજીવપ્રદેશેા હોય છે ખરાં?
'
મહાવીર પ્રભુના ઉત્તર-‘“ ગોયમા ! તો નીયા, ગૌવાઘેશા અવલીયમથુરા: ઋષિ, ગળીના અવિ, અનીતેશા કવિ, શ્રઞીપ્રદેશા અવિસન્તિ ” હું ગૌતમ ! લેાકના એક આકાશ પ્રદેશમાં જીવા નથી, પરન્તુ જીવદેશે! પશુ છે, જીવપ્રદેશેા પણ છે, અથવા પણ છે, અજીવદેશે પણુ છે અને અજીવપ્રદેશે પણ છે.
ગૌતમ સ્વામીનેા પ્રશ્ન—“ અોગસ ન' મતે ! મિનળાખ્તપણે पुच्छा ” હું ભગવન્ ! અલેાકના એક આકાશ પ્રદેશમાં શુ જીવે છે ? જીવદેશેા છે ? જીવપ્રદેશેા છે? અજીવે છે? અજીવદેશે! છે? અજીવપ્રદેશેા છે ? મહાવીર પ્રભુના ઉત્તર-શોમા ! હૈ ગૌતમ! “ નોલીયા, નો जीवदेसा, तंचेव जाव अणतेहिं अगुरुलहूयगुणेहिं संजुत्ते सव्वागासम्स अनंतभागूणे ” અàાકાકાશના એક આકાશ પ્રદેશમાં જીવા પણ નથી, જીવદેશે પશુ નથી, જીવપ્રદેશે પણ નથી, અજીવે પણ નથી, અજીવદેશે! પણ નથી અને અજીવપ્રદેશે! પણ નથી. તે અàાકાકાશ તે એક અજીવ દ્વવ્યદેશ રૂપ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૨૫