SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ “વું સારૂછવિફિગો કાર વરિષ્ણુ” અથવા એકેન્દ્રિયના પ્રદેશ છે અને હીન્દ્રિય જીવનો પ્રદેશ છે,” એ જે પહેલો વિકલ્પ છે. તે સિવાયના બબ્બે વિકલ્પ પંચેન્દ્રિ પર્વતમાં સમજવા પહેલા ભાંગાને વિકલ્પને) છોડી દેવાનું કારણ એ છે કે અહીં પહેલે વિકલ્પ બનતો નથી, કારણ કે એક આકાશપ્રદેશમાં કેવલિસમુઘાતને છોડીને એક જીવના એક પ્રદેશનું અસ્તિત્વ સંભવી શકતું નથી, કારણ કે ત્યાં જીવના અસંખ્યાત પ્રદેશનું જ અસ્તિત્વ સંભવી શકે છે. અહીં “કાવ (યવત્ ) પદથી દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિય જીમાં પણ એવું જ કથન ગ્રહણ કરવાનું કહ્યું છે. “અરવિહુ રિચમં” અનિદ્રિામાં (સિદ્ધોમાં) પૂર્વોક્ત ત્રણ ભાગ પણ સંભવી શકે છે, તેથી તેમના વિષે તે ત્રણ ભાંગા કહેવા જોઈએ. તે ત્રણ ભાંગા નીચે પ્રમાણે સમજવા (૧) ત્યાં એકેન્દ્રિયના પ્રદેશ હોય છે અને અનિષ્ક્રિય જીવને પ્રદેશ હોય છે. (૨) એકેન્દ્રિયના પ્રદેશ હોય છે અને એક અનિદ્રિય જીવન પ્રદેશ હોય છે. (૩) એકેન્દ્રિયના પ્રદેશ હોય છે અને અનિન્દ્રિય જીવન પ્રદેશે હેાય છે. “ને મળવા તે સુવિ funત્તા” અલેક રૂપ ક્ષેત્રલેકના એક આકાશ પ્રદેશમાં જે અજીવે છે, તે બે પ્રકારના હોય છે. “સંગg” તે બે પ્રકારે નીચે પ્રમાણે છે. “વો મનવા ચ, રવી અનીવા ચ” (૧) રૂપી અજીવ અને (૨) અરૂપી અજીવ, “હવી તહેવ” રૂપી અજીવ સ્ક, સ્કન્ધના દેશે સ્કલ્પના પ્રદેશ અને પરમાણ રૂપ હોય છે. અને અહી શનીવા તે વંઘવ પvળત્તા” તથા જે અરૂપી અજીવ છે તેના પાંચ પ્રકાર કહ્યા છે. “તંsજેવાં કે “નો ધમ્મત્યિવાણ, ધમૂરિયાત રે,” (૧). ને ધર્માસ્તિકાય રૂપ ધર્માસ્તિકાયને દેશ (અંશ) એક આકાશ પ્રદેશમાં ધર્માસ્તિકાય પૂરેપૂરૂં રહી શકતું નથી, કારણ કે તે દ્રવ્ય અસંખ્યાત પ્રદેશ વગાહી હોય છે. તેથી ત્યાં ધર્માસ્તિકાયને દેશ (અંશ) જ સંભવી શકે છે. અહીં એવું સમજવું જોઈએ કે–આકાશના એક પ્રદેશમાં ધર્માતિકાયને એક જ પ્રદેશ હોય છે, તે પણ અવયવાર્થવાળે હોવાથી દેશ શબ્દનો અર્થ અવયવમાત્રરૂપ વિવક્ષિત થાય છે. તેથી નિરંશ તેને ત્યાં સદૂભાવ હોવા છતાં પણ અવિવક્ષિત હોવાને કારણે ત્યાં ધર્માસ્તિકાયને દેશ હોય છે,” આ પ્રકારનું કથન કરવામાં આવ્યું છે. “ધથિકારણ પણે” (૨) ત્યાં ધર્માસ્તિકાયને પ્રદેશ તે સ્વાભાવિક રીતે જ હોય છે. “ga કસૂથિકારણ વિ” (૩) એજ પ્રમાણે ત્યાં અધર્માસ્તિકાયને દેશ અને (૪) અધર્માસ્તિકાયને પ્રદેશ હોય છે ત્યાં અધર્માસ્તિકાય પૂરેપૂરું હોઈ શકતું નથી, પરંતુ તેને દેશ અને પ્રદેશ જ ત્યાં સંભવી શકે છે. એજ વાત સૂત્રકારે “નો ધમસ્થિwાણ, અજન્મરિધાચત્ત રે, જAWિાચરણ ” આ સૂત્રપાઠદ્વારા સમજાવી છે. “અદ્ધા રમણલ” (૫) અને આકાશના એક પ્રદેશમાં કાળ હોય છે જ. આ રીતે આ અરૂપી પાચ પ્રકારના અજી અલેક રૂપ ક્ષેત્રના એક આકાશપ્રદેશમાં હોય છે, શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧ ૨૪
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy