________________
મહાવીર પ્રભુને ઉત્તર “જો મા ” હે ગૌતમ! “નો જીવા, જીવતા વિ, નવઘ લિ, ગીરા વિ, નવા f, ગીતTUા વિ' અલેક રૂપ ક્ષેત્રના એક આકાશપ્રદેશમાં જ નથી, કારણ કે એક પ્રદેશમાં તેમને અવગાહ થતું નથી. પરંતુ તે એક આકાશપ્રદેશમાં છવદેશે પણ હેય છે અને જીવપ્રદેશો પણ હોય છે; કારણ કે અનેક જીવોના દેશ અને પ્રદેશ તે આકાશપ્રદેશમાં અવગાહિત હોય છે. વળી અધોલેક રૂપ ક્ષેત્રના એક આકાશપ્રદેશમાં અજીવ પણ હોય છે. જો કે ધર્માસ્તિકાય આદિ અજીવ દ્રવ્યોની એક આકાશપ્રદેશમાં અવગાહના થઈ શકતી નથી, પરંતુ પરમાણુ આદિ દ્રવ્યની અને કાળદ્રવ્યની તે એક પ્રદેશમાં અવગાહના થઈ શકે છે, તે કારણે એવું કહ્યું છે કે તે એક આકાશપ્રદેશમાં આજે પણ હય છે. વળી તે એક આકાશપ્રદેશમાં અછવદેશે અને અજીવપ્રદેશને સદૂભાવ હોય છે. બે આદિ આવાળા સ્કદેશની તેમાં અવગાહના થાય છે, તેથી ત્યાં અછવદેશ પણ છે અને ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયના પ્રદેશોની અને પુદ્ગલ દ્રવ્યના પ્રદેશોની અવગાહના થાય છે તેથી ત્યાં અજીવપ્રદેશ પણ છે તે વાત પુરવાર થાય છે. “જે નવા તે નિયમr giણિય તેના ૨ (૧) ત્યાં જે જીવદેશો છે તેઓ નિયમથી જ એકેન્દ્રિય જીવના દેશ હોય છે. “ગા પવિત્ર રેલા પેરિસ સે ર” (૨) અથવા એકેન્દ્રિય જીવના દેશે અને એક દ્વિીન્દ્રિય જીવને એક દેશ હોય છે. “દવા વિચાર વિચાર (ા રૂ” (૩) અથવા એકેન્દ્રિય જીવના દેશ અને દ્વીન્દ્રિય જીવના દેશો હોય છે. “gવે મકિન્નવિધિ કા વિહુ નાવ હવા રિચા ચ
વિશાળ ” એજ પ્રમાણે-દસમાં શતકના પહેલા ઉદ્દેશામાં પ્રદર્શિત ત્રિકભંગ રીત અનુસાર “એકેન્દ્રિય ના દેશો અને એક દ્વીન્દ્રિય જીવને એક દેશ” આ માધ્યમ વિકલ્પ (ભાંગા) થી રહિત પૂર્વોક્ત બે ભાંગા (વિક) અનિન્દ્રિમાં (સિદ્ધોમાં) પણ સમજવા જોઈએ. આ રીતે છેલ્લે વિકલ્પ આ પ્રમાણે બનશે– “ ત્યાં એકેન્દ્રિના દેશે (અ) અને અનિદ્ધિ (સિદ્ધ) ના દેશોને સદ્ભાવ હોય છે “યાવત્' પદથી દ્વાદ્રિય, તેન્દ્રિય, ચૌઈન્દ્રિય અને પંચેન્દ્રિયને સંગ્રહ કરાય છે. વચ્ચેના વિકપ આ પ્રમાણે સમજવા અથવા ત્યાં એકેન્દ્રિના દેશે અને તેઈન્દ્રિયના દેશે હોય છે. અથવા એકેન્દ્રિના દેશે અને ચતરિદ્ધિના દેશ હોય છે અથવા એકેન્દ્રિયોના દેશ અને પંચેન્દ્રિયના દેશે હોય છે. અથવા એકેન્દ્રિયોના દેશો અને અનિદ્રિના દેશો હોય છે.
“ વાવણા તે નિરમા પરિચવવા ?” (૧) ત્યાં જે જીવપ્રદેશ હોય છે, તે નિયમથી જ એકેન્દ્રિય જીવના પ્રદેશ હેય છે, “અફવા નિરિત્ર ઘાલાય, વેચિસ વત્તા” (૨) અથવા ત્યાં એકેન્દ્રિયના પ્રદેશે છે અને શ્રીન્દ્રિયના પ્રદેશ છે. “હવા ચિપલા , એરંરિચાન ” (૩) અથવા ત્યાં એકેન્દ્રિયના પ્રદેશ અને દ્વિદ્રિના પ્રદેશ હોય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧ ૨ ૩