SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માસ્તિકાયના પ્રદેશ હોય છે, કારણ કે ધર્માસ્તિકાય પ્રદેશરૂપ હોય છે. અધર્માસ્તિકાય છે અને અધર્માસ્તિકાયના પ્રદેશ છે તથા ને આકાશાસ્તિકાય રૂપ આકાશ દેશ છે, કારણ કે આ જે લેક છે તે આકાશાસ્તિકાયને એક દેશ છે. આકાશના પ્રદેશો પણ છે, કારણ કે આકાશ પ્રદેશરૂપ હોય છે, અને કાળ પણ છે. બાકીનું સમસ્ત કથન બીજા શતકના દશમા ઉદ્દેશામાં કહ્યા અનુસાર જ સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ટોપ રે ! જિં નીવા, નીર, agg? અકીલા, ૩ નીવરેલા બળવા ?” હે ભગવન! શું અલોકમાં જ છે ખરાં? જવદેશો છે ખરાં? જીવપ્રદેશ છે ખરાં ? અજી કે અવદેશે છે ખરાં? અજીવપદેશો છે ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર-પૂર્વ કહા-વિવરણ શોચાશાસે, તહેવ રિવર્સ ડાવ જાત માળે” હે ગૌતમ ! બીજા શતકના દસમાં ઉદ્દેશામાં અલકાકાશની વક્તવ્યતામાં જે પ્રકારની જીવાદિક સંબંધી વક્તવ્યતાનું પ્રતિ પાદન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહીં પણ તે વક્તવ્યતાનું સંપૂર્ણ કથન થવું જોઈએ. “તે અલેક અનન્તમાં ભાગે ન્યૂન છે,” આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહી ગ્રહણ કરવું જોઈએ. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે ગૌતમ સ્વામીએ જ્યારે મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે કે અલેકાકાશમાં શું જીવ, જીવદેશ, જીવપ્રદેશ, અજીવ, અછવદેશ અને અજયપ્રદેશ હોય છે ખરાં ? ત્યારે મહાવીર પ્રભુએ તેમને એ જવાબ આપ્યો કે હે ગૌતમ! અલકમાં છ પણ નથી, જીવદેશે પણ નથી, જીવપ્રદેશે પણ નથી, અજી પણ નથી, અજીવદેશે પણ નથી અને અજીવપ્રદેશે પણ નથી. પરન્ત તે અલકાકાશ પતે જ સર્વકાશના અનન્તમાં ભાગે ન્યૂન એક અજીવ દ્રવ્યના દેશરૂપ છે. એટલે કે અલકાકાશમાં આ દેશના કાલક રૂપ આકાશદ્રવ્યના એક ભાગરૂપે તે હોવાની અપેક્ષા ગ્રહણ કરવી. જોઈએ. અનઃ સ્વપર્યાય પરપર્યાય રૂપ અગુરુ લઘુગુણેથી આ અલકાકાશ યુક્ત છે. “સર્વાકાશના અનન્તમાં ભાગથી આ અલકાકાશ ન્યૂન છે,” આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-સર્વકાશના અનન્તમાં ભાગરૂપ કાકાશ છે, તે કાકાશ કરતાં આ અલકાકાશ જૂન છે એમ સમજવું. અલકાકાશ કરતાં કાકાશ અનન્ત ભાગ રૂપ છે. એ અનન્તમાં ભાગે ન્યૂન સર્વાકાશ અલેકરૂપ કહ્યો છે. - ગૌતમ સ્વામીને પ્રશ્ન-“બહોળાકોર નું પ્રતે! ifબ આપત્તિ Tu fકીવા, કોલેરા, જીવમ્બાસા, જીવા, લકીના, ગણપતા?” હે ભગવન્! અલેક રૂપ ક્ષેત્રલોકના એક આકાશપ્રદેશમાં શું જીવો હોય છે? જીવશે (જીવશો) હોય છે? શું જીવપ્રદેશ હોય છે? અથવા શું અજી હોય છે? અછવદેશ હોય છે? અજીવપ્રદેશે હેાય છે? શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧ ૨૨
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy