________________
અ કલાક મોડે પહોંચેજે સંદેશે સમયસર પહોંચ્યું હોત તો માતા-પિતાને શ્રી વિનોદમુનિના શબરૂપે પણ ચહેરો જેવાને અને અંતિમ દર્શનને પ્રસંગ મળત. પરંતુ અંતરાય કર્મો તેમ બન્યું નહીં.
આથી પ્લેઈનને ગ્રામ પડતું મૂકવામાં આવ્યું અને માતા-પિતા તા. ૧૪-૮-૧૭ના રોજ ટ્રેઈન મારફત ફલદી પહોંચ્યાં, શ્રી દુર્લભજીભાઈ અને મણિબેને પૂજ્ય તપસ્વીશ્રી લાલચંદજી મહારાજ સાહેબના દર્શન કર્યા.
આ પ્રસંગે શ્રી લાલચંદજી મહારાજ સાહેબે અવસરને પિછાને અને પૈયનું એકાએક એકય કરીને શ્રી વિનેદમુનિના માતા-પિતાના સાંત્વન અર્થે ઉપદેશ શરૂ કર્યો જેને ટૂંકમાં સાર આ પ્રમાણે છે –
હવે તે રત્ન ચાલ્યું ગયું ! સમાજને આશાદીપક ઓલવાઈ ગયો ! ઝટ ઊગીને આથમી ગયે ! હવે એ દીપ ફરીથી આવી શકે તેમ નથી”
શ્રી વિનેદમુનિના સંસાર પક્ષના માતુશ્રી મણિબેનને મુનિશ્રીએ કહ્યું કેબેન! ભાવિ પ્રબળ છે. આ બાબતમાં મહાપુરૂષોએ પણ હાથ ધોઈ નાખ્યા છે એમ સૌને મરણને શરણ થવું પડે છે, તે પછી આપણા જેવા પામર પ્રાણુનું શું ગજુ છે? હવે તે શેક દૂર કરીને આપણે એમના મૃત્યુને આદર્શ જોઈને માત્ર ધીરજ ધરવાની રહી.
પૂ. શ્રી સમર્થમલજી મહારાજ સાહેબને અભિપ્રાયા
પ્રાથમિક તેમ જ અલ્પકાળના પરિચયથી મને શ્રી વિનેદમુનિના વિષે અનુભવ થયો, કે તેમની ધર્મપ્રિયતા અને ધર્માભિલાષા “ટ્રિર્બિના નાણાજો ને પરિચય કરાવતી હતી પ્રાપ્ત સંસારિક પ્રચૂર વૈભવ તરફ તેમની રુચિ દષ્ટિગોચર થતી ન હતી પરંતુ તેઓ વીતરાગવાણીના સંસર્ગથી વિષયવિમુખ ધર્મકાર્ય માં સદા તત્પર અને તલ્લીન દેખાતા હતા. ખાસ પરિચયના અભાવે વૈરાગ્ય પણ તેમની ધારાથી તેમની ધર્માનુરાગિતા તથા જીવનચર્ચાથી કઠિન કાર્ય કરવામાં પણ ગભરાટના સ્થાને સુખાનુભવની વૃત્તિ લક્ષમાં આવતી હતી.
શ્રી વિનોદમુનિના જીવનના બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેને ખુલાસ કરવામાં આવે છે.
પ્ર. ૧. તેમણે આજ્ઞા વગર સ્વયમેવ દીક્ષા કેમ લીધી?
ઉત્તર-પાંચમાં આરાનાં ભદ્રા શેઠાણીના પુત્ર એવંતા (અતિમુક્ત) કુમારને તેમની માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તદ્દન ના પાડી એટલે તેણે
શ્રી ભગવતી સૂત્ર : ૯