________________
૧૪
સ્વયમેવ દીક્ષા લીધી. ત્યાર બાદ ભદ્રા શેઠાણીએ પિતાના કુમારને ગુરુને સોંપી દીધા તેજ રાત્રે તેણે બારમી ભિખુની ડિમ અંગીકાર કરી અને શિયાળણના પરીષહથી કાળ કરી નલીનગુલ્મ વિમાનમાં ગયા તેવી જ રીતે શ્રી વિનોદકુમાર સ્વયં દીક્ષિત થયા
પ્ર. ૨. આવા વૈરાગી જીવને આ ભયંકર પરીષહ કેમ આવે ?
ઉત્તર:-કેટલાક ચરમ શરીરી જવને મારણાંતિક ઉપસર્ગ આવેલ છે. જુઓ ગજસુકુમાર મુનિ, મેતાર્ય મુનિ, કેશવ મુનિ, કારણ કે તેમની સત્તામાં હજારે ભવનાં કર્મ હોવા જોઈએ ત્યારે તેમને એકદમ મેક્ષ જવું હતું, તો મારણ તિક ઉપસર્ગ આવ્યા વગર એટલાં બધાં કર્મ કેવી રીતે ખરે? બા. બ્ર. શ્રી વિનોદમુનિને અવો પરીષહ આવે, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ હોય.
શ્રી વિનેદમુનિનું વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષામાં છપાયેલ છે તેમાંથી સાર રૂપે અહીં સંક્ષેપ કરેલ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૯