________________
બા. શ્ર. શ્રી વિનાદમુનિનુ સક્ષિપ્ત જીવનચરિત્ર
આ પરમ વૈરાગી અને દયાના પુંજ જેવા આ પુરુષને જન્મ વિક્રમ સવત ૧૯૯૨ પાર્ટી સુદાન (આફ્રિકા)માં કે જે જયાં વીરાણી કુટુંબને વ્યાપાર આજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયે હતા.
શ્રી વિનેદકુમારના પુણ્યવાન પિતાશ્રીનું નામ શેડશ્રી દુર્લભજી શામજી વીરાણી અને મહાભાગ્યવ'તા માતુશ્રીનુ' નામ એન મણિબેન વીરાણી ખન્નેનુ અસલ વતન રાજકૈટ (સૌરાષ્ટ્ર) છે, એન મણિબેન ધાર્મિક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળા હતા, પરંતુ શ્રી વિનેાઇકુમાર ગર્ભમાં આવ્યા પછી વધારે દૃઢધમી અને પ્રિયધમી બન્યા હતા.
પૂર્વભવના સસ્કારથી શ્રી વિનેાદકુમારનું લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગ ભાવ તરફ વધારે હાવા છતાં તેએશ્રીએ નાનમેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા બતાવેલી,
તેઓશ્રીએ યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, બેલ્જીયમ, હેાલેન્ડ, જર્મની સ્વીઝલેન્ડ, તેમ જ ઇટાલી, ઈજીપ્ત વગેરે દેશમાં પ્રવાસ કરેલ સાં, ૨૦૦૯ના વૈશાખ માસ, સને ૧૯૫૩માં લડનમાં રાણી એલીઝાબેથના રાજ્યારે હણ પ્રસ ંગે તેઓશ્રી લંડન ગયા હતા. કાશ્મીરના પ્રવાસ પણ તેમણે કરેલ, દેશ પરદેશ ફરવા છતાં પણ તેમણે કેાઈ વખતે પણ કંદમૂળનેા આહાર વાપરેલ નહી.
ઉગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ દુનિયાના રમણીય સ્થળે જેવાં કે કાશ્મીર, ઈજીપ્ત અને યુરોપનાં સુ ંદર સ્થળાની મુલાકાત લીધી હેવા છતાંએ તેઓને રમણીય સ્થળેા કે રમણીય યુવતીઆનું આકષ ણુ થયું નહીં. એ એના પૂર્વભવના ધામિક સ્ટારના જ રગ હતા અને એ ર'ગે જ તેમને તે ખધું ન ગમ્યું અને તુરત પાછા ફર્યાં અને સાધુ-સાધ્વીજીનાં દર્શન-કરવાને ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશના લાભ લીધા અને વૈરાગ્યમાં જ મન લાગ્યું. હુંડાકાલ અપપણુના આ દુષમ પાંચમાં આરાનું વિચિત્ર વાતાવરણ જોઇ તેમને કંઇક ક્ષેાભ થતા કે તુરત જ તેના ખુલાસેા મેળવી લેતા અને ત્યાગ ભાવમાં સ્થિર રહેતા દેશ પરદેશમાં પણ સામાયિક, પ્રતિક્રમણ, ચાવિહાર આદિ પચ્ચક્ખાણ તેઓ ચૂકયા નહી ઊંચી કેડિટની શૈયાના ત્યાગ કરી તેએ સૂવા માટે માત્ર એક શેતર ંજી, એક આસીકુ અને આઢવા એક ચાદર ફક્ત વાપરતા અને પલંગ ઉપર નહી. પણ ભૂમિ પર જ
નામના
શ્રી ભગવતી સૂત્ર : ૯