________________
દશમેં શતક કે ઉદ્દેશાઓં કો સંગ્રહ કરનેવાલી ગાથા
દશમા શતકના પહેલા ઉદ્દેશાના પ્રારંભ— दिसि १ संवुह अणगारे२ आयडी३ समहत्थि४ देवि ५ सभा ६ । उत्तर अंतरदीना २८ दसमंसि सयंमि चोत्तीसा ३४ ॥
દશમાં શતકમાં નીચે પ્રમાણે ૩૪ ઉદ્દેશા છે-(૧) દિશા, (૨) સવૃત અણુગાર, (૩) આત્મઋદ્ધિ, (૪) શ્યામહુસ્તી, (પ) દેવી, (૬) સભા, અને (૭ થી ૩૪) ઉત્તર દિશાનાં ૨૮ અન્તા પે.
ટીકા - -નવમા શતકમાં જીવાદિક પદાર્થોની પ્રરૂપણા કરવામાં આવી છે. હવે આ દશમા શતકમાં એજ જીવાદિક પદાર્થોનું પ્રકારાન્તર પ્રતિપાદન કરવાને નિમિત્તે ૩૪ ઉદ્દેશા આપવામાં આવ્યા છે. આ ઉદ્દેશાઓમાં કયા કયા વિષયનું પ્રતિપાદન કરવમાં આવ્યુ છે તે આ ગાથામાં પ્રકટ કરવામાં આવ્યુ છે. પહેલા ઉદ્દેશામાં દિશાઓ વિષે પ્રતિપાદન કરવામાં આવ્યુ` છે. ખીજા ઉદ્દેશામાં સવૃત્ત અણુગારનું કથન કરવામાં આવ્યુ` છે. “ આત્મઋદ્ધિ વડે દેવ અથવા દેવી આવા સાન્તરાને આળગી શકે છે, ” ઈત્યાદિ વિષયનું ત્રીજા ઉદ્દેશામાં પ્રતિપાદન કરાયું છે. મહાવીર સ્વામીના શ્યામહસ્તી નામના શિષ્યના પ્રશ્નોનું ચેાથા ઉદ્દેશામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ચમરાદિ ઇન્દ્રની અમહિષી (પટ્ટરાણી) રૂપ ઢવી વિષે પાંચમાં ઉદ્દેશામાં વર્ણન કરવામાં આવ્યું છે. છઠ્ઠા ઉદ્દેશામાં સુધર્માં સુભાનુ' પ્રતિપાદન કરાયું છે ૭ થી ૩૪ સુધીના ૨૮ ઉદ્દેશાઓમાં ઉત્તર દિશાના ૨૮ અન્ય પાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ રીતે આ દશમા શતકમાં કુલ ૩૪ ઉદ્દેશાએ છે,
,,
દિશાઓંકે સ્વરૂપકા નિરૂપણ
દશમા શતકના પહેલા ઉદ્દેશામાં પ્રતિપાદિત વિષયનું ટૂંક વિવરણુ પૂર્વાદિ દિશાઓનું કથન-દિશાઓના ભેદે નુ` કથન-દિશાએનાં ૧૦ નામાનું કથન-ઐદ્રીદિશા ( પૂર્વ દિશા) શું જીવ રૂપ છે ? ” ઇત્યાદિ પ્રશ્નો એજ પ્રમાણે આગ્નેયી દિશા (અગ્નિકેણુ), યામ્યા દિશા (દક્ષિણુ દિશા), નૈઋત્ય, વારુણી દિશા ( પશ્ચિમ દિશા ) આદિ દિશાએનુ વર્ણન શરીરાના પ્રકારાનુ તથા ઔદ્યારિક શરીરશના પ્રકારનું કથન.
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧