SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ દિશા વિશેની વક્તવ્યતા“નાળેિ કાર પર્વ રચાર” ઈત્યાદિ– ટીકાર્થ_દિશાવક્તવ્યતા દ્વારા સત્રકારે અહીં પ્રકારા-તરે જીવાદિકની પ્રરૂપણ કરી છે–“રાયા કાગ pવં વાસી’ રાજગૃહ નગરમાં યાવતુ આ પ્રમાણે પૂછયું-અહી “ય વસૂપદના પ્રયોગ દ્વારા નીચેને સત્રપાઠ ગ્રહણ કરવામાં આવે છે-“નારે સ્વામી સમવસૃતઃ, સ્વામિનં વડુિં નમતું પર્વ નિતિ , धर्मकथां श्रुत्वा प्रतिगता पर्षत् , ततः शुश्रूषमाणो नमस्यन् विनयेन प्राब्जलिपुटः પ્રવાસીનો તો અવન્ત” તેને ભાવાર્થ આ પ્રમાણે છે-રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યા તેમને વંદણા નમસ્કાર કરવાને પરિષદ ( પ્રખદા-લોકન સમૂહ) તેમની પાસે ગઈ. ધર્મકથા સાંભળીને પરિષદ વિખરાઈ ગઈ. ત્યાર બાદ બહુ જ વિનયપૂર્વક પ્રભુની પર્યું પાસના કરતાં કરતાં ગૌતમ સ્વામીએ તેમને આ પ્રમાણે પૂછયું–“મિર્થ સંતે ! પાછત્તિ વધુ?” હે ભગવન્! પ્રાચી (પૂર્વ) દિશાને જીવ રૂપ કહી છે, કે અજીવ રૂપ કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા !” હે ગૌતમ! “ નવા રેa અનીવા જેવ” પૂર્વ દિશાને જીવ રૂપ પણ કહી છે અને અજીવરૂપ પણ કહી છે. પૂર્વ દિશાને જીવઅજીવરૂપ કહેવાનું કારણ એ છે કે તેમાં એકેદ્રિયાદિક જીવ અને પુદ્ગલાસ્તિકાયાદિક અજીવ રહેલાં હોવાથી તેને જીવરૂપ પણ કહી છે અને અજીવરૂપ પણ કહી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મિર્ચ મતે ! પાળત્તિ ?” હે ભગવન! પશ્ચિમ દિશા જીવ રૂપ છે, કે અવરૂપ છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“ઘર્ષ વેવ, સાહિબા, ઇયં વીળા, ઘઉં , પૂર્વ નો વિ” પ્રતીચી દિશા (પશ્ચિમ દિશા) પણ પૂર્વદિશાની જેમ જીવરૂપ પણ છે અને અવરૂપ પણ છે. કારણ કે ત્યાં એકેન્દ્રિય વગેરે છે અને પદગલાસ્તિકાય વગેરે અજીવ રહેલાં છે. એ જ પ્રમાણે દક્ષિણ દિશા, ઉત્તરદિશા, ઊર્વદિશા અને અદિશા પણ જીવરૂપ અને અજીવરૂપ છે એમ સમજવું. ર્ગતમ સ્વામીને પ્રશ્ન-“વરૂપ મતે! farગો પૂomત્તાગો?”— હે ભગવન્! દિશાએ કેટલી કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! સૂર સિવાળો ૧૦ણત્તાવો” હે ગૌતમ! દિશાઓ દશ કહી છે. “તંગ”તે આ પ્રમાણે છે-“પુસ્થિમા, પુરિમારિ , दाहिणा३, दाहिणपच्चत्थिभा४, पच्चत्थिम५, पञ्चत्थिमुत्तरा६, उत्तरा, उत्तरपुरથિમાં૮, ૩ઢા, મોર.” (૧) પૌરસ્યા (પૂર્વદિશા), (૨) પૌરરત્ય દક્ષિણપૂર્વ અને દક્ષિણની વચ્ચેની દિશા (અગ્નિકેણ(૩) દક્ષિણ દિશા (૪) દક્ષિણ પશ્ચિમ-દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચેની દિશા (નૈઋત્યકોણ), (૫) પશ્ચિમ દિશા (૬) પશ્ચિમોત્તર પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે આવેલી દિશા (વાયવ્યકોણ) (૭) ઉત્તર દિશા, (૮) ઉત્તરપૌરયા–ઉત્તર અને પૂર્વ દિશા (ઈશાનકાણ) ૯) ઉર્વ દિશા અને (૧૦) અદિશા. શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy