________________
}¢
""
ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ ચાહ્વિળ મતે ! સરૢસિાન ક્ળામવેષ્મા વળત્તા ! ” હે ભગવન્! આ દશે દિશાઓનાં ખીજા કયાં નામેા કહ્યાં છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘ શોથમા ! ” હે ગૌતમ ! “ ટૂલ નામધેન્ના વળજ્ઞા તે દશે દિશાઓનાં બીજા નામ દસ કહ્યાં છે, “ સઁગદ્દા ” જે નીચે પ્રમાણે છે ફાર્, અજ્ઞેયીર, નમા ચર, નૈતીક, વાળી ચ વાચવાદ્, સોમા, ફેરાળી ८, बिमला य९, तमाए१० बोद्धव्वा "
66
ܕܕ
(૧) જે દિશાના સ્વામી ઈન્દ્ર છે ને દિશાને અન્દ્રિ (પૂર્વીદિશા ) કહે છે. (૨) જે દિશાના સ્વામી અગ્નિદેવતા છે, તે દિશાને આગ્નેયી દિશા કહે છે. (૩) જે દિશાના સ્વામી યમદેવતા છે તે દિશાને યામ્યા ( દક્ષિણ દિશા ) કહે છે. (૪) દિશાના સ્વામી નૈઋતી છે, તે દિશાને નૈૠતી (નૈઋત્યકેાણુ) કહે છે, (૫) જે દિશાના સ્વામી વરુણુ છે, તે દિશાને વારુણી ( પશ્ચિમ દિયા કહે છે. (૬) જે દિશાને સ્વામી વાયુદેવતા છે, તે દિશાને વાયવ્ય ( વાયવ્ય કેણુ ) કહે છે. (૭) જે દિશાના સ્વામી સામદેવતા છે, તે દિશાને સૌમ્યા ( ઉત્તર દિશા ) કહે છે. (૮) જે દિશાના સ્વામી ઈશાનદેવતા છે, તે દિશાને અશાની (ઈશાન ક્રાણુ) કહે છે. (૯) વિમલ (નિમળ) હેાવાથી ઉવ દિશાને વિમલા દિશા કહે છે. (૧૦) અાદિશા રાત્રિના જેવાં અંધકારથી વ્યાસ હાવાથી તેને તમાદિશા કહે છે.
(
ચારે દિશાઓને આકાર શકટેદ્ધિ (ગાડાની ઉધ ) જેવા છે મને ચારે વિદિશાએ ના ( અગ્નિ આદિ ચાર વિદિશ એના ) આકાર મુક્તાવલી જેવા છે. તથા ઊધ્વ દિશા અને અધાદિશાના આકાર રુચક ( ગાયાના સ્તનના ) જેવા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન રૂંવાળ અંતે ! વિસા . નીયા, નીવવેત્તા, जीव પસા ? અનીવા, નીવતંરા, અત્તીય પણ્ણા ? ’-~
હે ભગવન્ ! અન્દ્રિ દિશા (પૂર્વ દિશા) શું જીવરૂપ છે? કે જીવદેશરૂપ છે ? કે જીવપ્રદેશરૂપ છે? કે અજીવરૂપ છે ? કે અજીવદેશરૂપ છે ? કે અજીવ પ્રદેશ રૂપ છે?
ઃઃ
મહાવીર પ્રભુના ઉત્તર-“ ગોયમા ! ” હૈ ગૌતમ ! “ નવા ત્રિ, લીલા વિ, લીવÇા વિ, ચેત્ર ગાય ગઝીવપણ્ણા વિ'' પૂર્વક્રિશા જીવરૂપ પણ છે કારણ કે તે દિશામાં જીવાનુ અસ્તિત્વ રહે છે એજ પ્રમાણે તે જીવદેશરૂપ પણ છે કારણ કે જીવદેશથી તે યુક્ત છે તે એજ પ્રમાણે તે જીવપ્રદેશરૂપ પણ છે કારણ કે તે જીવપ્રદેશથી યુક્ત છે એજ પ્રમાણે પુદ્ગલસ્તિકાય આદિ રૂપ જીવાથી યુક્ત હાવાને કારણે તે અછવરૂપ પણ છે, તથા ધર્માસ્તિકાય વગેરેના
શ્રી ભગવતી સૂત્ર : ૯
૩