SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ દેશથી ચકત હોવાથી તે અજીવદેશરૂપ પણ છે, તથા ધર્માસ્તિકાય વગેરેના પ્રદેશોથી ચુકત હોવાને લીધે તે અજીવપ્રદેશરૂપ પણ છે. આ દિશામાં (પૂર્વ દિશામાં) જે જ રહે છે. “તે નિચમ બંદિયા, વંજિવિદ્યા શખિરિયા તે નિયમથી જ એકેન્દ્રિય, દ્વીનિદ્રય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિન્દ્રિય કેવલી) હોય છે. “જે બ્રોવેક્ષા તે નિયમi iરિચા ” તથા ત્યાં જે જીવદેશ રહે છે તે નિયમથી જ એકેન્દ્રિયના, દ્વીન્દ્રિયના, ત્રીન્દ્રિયના. ચતુરિન્દ્રિયના, પંચેન્દ્રિયના અને અનિન્દ્રિયના (કેવલીના) જીવદેશ હોય છે. “જે જીવવા તે ચિત્તના વેઠ્ઠરિયાણા, ગાય fiવિચાહ” આ દિશામાં જે જીવપ્રદેશો રહે છે, તે નિયમથી એકેન્દ્રિય જીના પ્રદેશ, કીન્દ્રિય જીના પ્રદેશ, ત્રીન્દ્રિય જીના પ્રદેશ અને અનિન્દ્રિય જીના (કેવલીના) પ્રદેશ હોય છે “ બાજા તે સુવિણ cruત્તા” આ પૂર્વ દિશામાં જે. અજીવ રહે છે તે બે પ્રકારના કહ્યા છે, “તના” જે પ્રકારે નીચે પ્રમાણે છે-“વી નજીવા , ગરવી ગનવા ચ”(૧) રૂપી અજીવ અને (૨) અરૂપી અજીવ. હવી મીત્રા, રે રવિ પva - તંગ” આ પૂર્વ દિશામાં જે રૂપી અજી રહે છે તેના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-“ધંધા, હિંધાતાર, વંધાણા રૂ, પરમાણુવારા,”(૧) અન્ય, (૨) સ્કન્ધદેશ, (૩) સ્કન્યપ્રદેશ અને (૪) પરમાણુ પુદગલ. “જે થકવી શકીવા તે સત્તવિદm guત્તા” આ દિશામાં જે અરૂપી અજીવ રહે છે, તે સાત પ્રકારના કહ્યા છે, “સનgr” જે સાત પ્રકારે નીચે પ્રમાણે છે-“જો ઘરિયાણ, પદ્મરિયા कारस देसे पएसो२, णो अधम्मस्थिकाए, अधम्मस्थिकायस्सदेसे ३, अधग्मस्थिकायस्स परसा४, एवं णो आगासस्थिकाए, आगासस्थिकायस्सदेसे५, आगासस्थिकायम ઘgણાદ, દ્ધારમg,” ધર્માસ્તિકાય હેતા નથી. પરંતુ ધર્માસ્તિકાયનો એક દેશ, ધર્માસ્તિકાયને પ્રદેશર, અને અધર્માસ્તિકાય હોતા નથી. પરંતુ અધમસ્તિકાયને એકદેશ૩ અને અધર્માસ્તિકાયને પ્રદેશ૪, તથા આકાશાસ્તિકાય હતા નથી. પરંતુ આકાશાસ્તિકાયને એક દેશપ, આકાશાસ્તિકાયને પ્રદેશ, અને અદ્ધાસમય, કહેવાનું તાત્પર્ય એ છે કે-પૂર્વ દિશા છે, ત્યાં ધર્માસ્તિકાય નથી. કેમકે ધર્માસ્તિકાય પદથી તે સંપૂર્ણ ધર્માસ્તિકાયને બંધ થાય છે. અહિયાં ને શબ્દ નિષેધાર્થક છે, જેથી નોધર્માસ્તિકાય કહેવાથી અહિયાં પૂરા ધર્માસ્તિ કાયને નિષેધ સમજવું જોઈએ. કેમકે-ધર્માસ્તિકાય વિગેરેને કહેવાથી અજીવ અરૂપી ના દસભેદ થઈ જાય છે. જે ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ છત્રીસમા અધ્યયનમાં કહેલ છે. અહિયાં પૂરા ધર્માસ્તિકાયનો નિષેધ કહેલ છે. તેથી અહિયાં સાત શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy