SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ભેઢાનું નિરૂપણ કરેલ છે. આ રીતે અહિયાં ધર્માસ્તિકાય નથી. તે આ કથનનું તાત્પર્ય એજ છે કે ધર્માસ્તિકાયના એકદેશ છે, અને ધર્માસ્તિકાયને પ્રદેશ છે, એવા એ ભેદો જ ગ્રહણ કરાયા છે. તેનું તાત્પર્ય એ છે કે-પૂર્વ દિશા અસખ્યાત પ્રદેશવાળી છે. તેથી તે ધર્માસ્તિકાયના દેશ પ્રદેશ રૂપ છે.૨, એજ રીતે અહિયાં અધર્માસ્તિકાય નથી, પરંતુ અધર્માસ્તિકાયના એકદેશ રૂપ છે, અને અધર્માસ્તિકાયના પ્રદેશ રૂપ છે૪, અહિયાં આકાશાસ્તિકાય પણ હાતા નથી. પરંતુ આકાશાસ્તિકાયના તે એક ભાગ રૂપ છે. અને આકાશાસ્તિકાયના પ્રદેશ રૂપ છે. ૬ તથા અદ્ધા સમય નામ કાળનું છે, તે પૂર્વ દિશા અદ્ધા સમય રૂપ છે, કેમ કે લેાકાકાશ રૂપ પૂર્વ દિશા પર એક એક પ્રદેશમાં એક એક કાળ દ્રવ્યના પ્રદેશ રહેલ છે.છ. આજ રીતે સાત પ્રકારના અરૂપી અજીવેાના આશ્રયરૂપ ખનેલી તે પૂર્વ દિશા અજીવ રૂપ પશુ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- અસ્નેહન મંતે! વિશ્વા જિનીવા, લીવરેલા, ઝીવવલ્લા, ” હે ભગવન આગ્નેયીદિશા–અગ્નિપૂર્ણા જીવરૂપ છે, કે જીવદેશરૂપ છે ? અથવા જીવપ્રદેશરૂપ છે ? અજીવરૂપ છે ? અજીવશરૂપ છે ? અથવા અજીવ પ્રદેશપ છે ? મહાવીર પ્રભુના ઉત્તર− શોચમાં ! હે ગૌતમ ! “ નોઝીવા, જ્ઞીવરેલા વિશ્ ઝીવપત્તાવિર્ભનીવાવ,ર્ગનીàાવિષ્ટ બનીવણ્ણા વિ.” ’ અગ્નિદિશા (અગ્નિખૂણા ) જીવરૂપ નથી. આ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે-અસિદ્ધિશા વિદિશારૂપ છે. અને વિદિશા એક પ્રદેશની પહેાળાઇવાળી હોય છે. તેમાં અસખ્યાત પ્રદેશવાળાં જીવના અવગાહ થઈ શકતા નથી, કારણ કે અસ ંખ્યાત પ્રદેશમાં અવગાહન કરવાને તેમા સ્વભાવ હાય છે. તે કારણે આગ્નેયી દિશાને ( અગ્નિકેણુને ) જીવરૂપ કહેલ નથી. પરન્તુ તે દિશા જીવદેશરૂપ છે, કારણુ કે જીવના દેશ ( અંશ ) ત્યાં રહી શકે છે, એજ પ્રમાણે આગ્રંથી દિશા જીવપ્રદેશ રૂપ પણ છે, કારણ કે જીવના પ્રદેશે ત્યાં રહે છે. તથા તે દિશામ જીવરૂપ પણ છે અને અજીવપ્રદેશરૂપ પશુ છે. આ સમસ્ત કથનનું સૂત્રકારે પાતે જ નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કર્યુ છે. - ' “નેનીવફેશ્વા તે નિયમો નિયિવેત્તા ” ત્યાં જે જીવદેશ રહેલાં છે, તે નિયમથી જ એકેન્દ્રિય જીવે સકલ લેાકમાં વ્યાપેલા હોય છે, તેથી આગ્નેયી ક્રિશામાં પણ તેમના અનેક દેશ મેાજૂદ રહે છે. real efiदिया य એન્ચિ ફત્તે ' અથવા આગ્નેયી દિશા જીવદેશરૂપ એ રીતે પણ સંભવી શકે છે કે તેમાં એકેન્દ્રિય જીવાના અનેક દેશ રહે છે (કારણ કે એકેન્દ્રિય જીવે તા સકલàાક વ્યાપી છે) અને કાઈ એક ાન્દ્રિય જીવના એકદેશ રહે છે. એકેન્દ્રિય જીવા કરતાં દ્વીન્દ્રિય જીવે અલ્પ હાવાથી ત્યાં કૈાઇ એક દ્વીન્દ્રિય જીવના અસ્તિત્વની સભાવના હાવાથી તે દ્વેન્દ્રિયના એકદેશ ત્યાં રહે છે, એમ કહેવામાં આવ્યુ છે, એકેન્દ્રિયના અનેક દેશરૂપ અને દ્વીન્દ્રિયના એક દેશરૂપ હાવાથી તે દિશા જીવદેશરૂપ છે, આ પ્રકારના દ્વિકસ ચેાગથી આ પહેલે ભાંગે શ્રી ભગવતી સૂત્ર : ૯ ૫
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy