SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ 66 जाव भावके " આ સૂત્રાંશ દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે બાકીના અગારક, વિકાલક, લેાહિતાક્ષ, શનૈશ્ચર, આધુનિક, પ્રાધુનિક, કુણુ, કણૂક, કણકણુક, કણવંતાનક આદિ ભાવકેતુ પન્તના ૮૮ ગ્રહેાની વતવ્યતા પણ આ પ્રમાણે જ સમજવી આ ખધાં ગ્રહાને પણ ચાર, ચાર અગ્રહિ ષીએ છે, ઇત્યાદિ સમસ્ત કથન ચન્દ્રના કથન પ્રમાણે સમજવુ. આ માં ગ્રહાની વિશેષ વક્તવ્યતા સૂર્યપ્રજ્ઞપ્તિમાં આપવામાં આવેલ છે, નગર થવુંલા ટ્વીાસબાળિ ચ સપ્તિનામનાળિ, સેસ સંચેય ’ચન્દ્રના કથન કરતાં આ પ્રડાના કથનમાં એટલી જ વિશેષતા કડી છે કે આ દરેક ગ્રહના નામ પ્રમાણે જ તેમના વિમાનાવત'સકાના અને સિંહાસનેાનાં નામ સમજવા જોઇએ. સ્થવિરાને પ્રશ્ન- ́ સાન્ન ળ મળે! વિવા ફેવળો ગુચ્છા ' હે ભગવન્ ! દેવેન્દ્ર, દેવરાજ શકને કેટલી અગ્રમહિષીએ કહી છે? ,, ' મહાવીર પ્રભુના ઉત્તર- જ્ઞો ! અટ્ટીિશો વળત્તાઓ '' હું આર્યાં! દેવેન્દ્ર, દેવરાજ શકને આઠ અશ્રમહિષીએ કહી છે. સંજ્ઞહા ,, તેમનાં નામ નીચે પ્રમાણે છે-“વકર્મા, સિવા, ઘેયા, ઝંઝૂ, અમજા, ગઇરા, નમિયા, રોફિની, ” (૧) પદ્મા, (૨) શિવા, (૩) શ્વેતા, (૪) અ'જૂ, (૫) અમલા, ૬) અપ્સરા, (૭) નામિકા અને (૮) રેાહિણી, તસ્થળ હા. મેળાઇ ફેવીપ રોલ પ્રોસ વીરલા જેવો પત્તો’તે પ્રત્યેક અગ્રમહિષીના સાળ સાળ હજાર દેવીના પરિવાર કહ્યો છે. पभूणं ताओ મેના ફૈવી અન્નાર્ સોહન સોહન દેવીપ્રસ' ચાર વિકન્વિત્ત ” અને તે પ્રત્યેક પટ્ટરાણી પાતપેાતાની વિકુવા શક્તિ વડે બીજી ૧૬-૧૬ દેવીનુ નિર્માણ કરી શકે છે. “ વામેવ સવાવરેળ ટ્રાનોપુત્તર લેવોસયसहस्स परियारो, से त्तं तुडिए ” આ રીતે શના દેવીપિરવાર ૧૨૮૦૦૦ ના છે. તેને શક્રતુ ત્રુટિક કહે છે. '' હજાર સ્થવિરાના પ્રશ્ન- ́ વમૂળ અંતે ! લગ્ને વિષે ટેકરાયા, સોમે છે, सोहमवडेंस विमाणे, सभाए सुहम्माए, सकंसि सीहासणंसि तुडिएणं सद्धि, सेसं ના ચમરÆ ” હે ભગવાન્ ! દેવેન્દ્ર, દેવરાજ શક્ર, સૌધમ કલ્પમાં, સૌધર્માંવત સક વિમાનની સુધર્મા સભામાં પેાતાના શક્ર નામના સિહાસન પર વિરાજમાન થઇને પેાતાના ત્રુટિકની (૧૨૮૦૦૦ દેવીએના પિરવારની ) સાથે ભાગે) લાગવી શકે છે ખરા ? ,, મહાવીર પ્રભુના ઉત્તર-હે આર્યાં! ચમરના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ ઉત્તર અહીં પણ સમજવા. “ નવા` વિચારોના મોક્ષદ્ પરન્તુ ચમ ના પરિવાર કરતાં શકના પરિવારમાં જે વિશેષતા છે, તે ત્રીજા શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે સમજવી. ( મેાકા નગરીમાં આ ઉદ્દેશાની પ્રરૂ પણા થઈ હતી, તેથી આ ઉદ્દેશાને મેકાઉદ્દેશક પણ કહે છે. ) સ્થવિરાના પ્રશ્ન—“ જીવાણા મંતે! વૈવિસ્તરેવાળા સોમલ્લ માર્ળો શ્રી ભગવતી સૂત્ર : ૯ ૫૮
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy