________________
હે ભગવન્! દેવેન્દ્ર, દેવરાજ શક્રના લોકપાલ સોમ મહારાજને કેટલી અગ્ર મહિલીએ કહી છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“જો! વત્તર કાવી પાત્તાવો હે આર્યો ! શકના લોકપાલ સોમ મહારાજને ચાર અગ્રમહિષીઓ કહી છે. “લંકgr” તેમનાં નામ આ પ્રમાણે છે.–“ળિો, મળા, ચિત્તા, સોમr” (૧) રોહિણી, (૨) મદન, (૩) ચિત્રા અને (૪) સમા. “તથળ મેઘાણ રવીણ કા મર ઢોળાઈ ” ચમરના લેકપલેની અગ્રમહિષીઓની જેમ સમ લોકપાલની અગ્રમહિષીઓને એક એક હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે. તે પ્રત્યેક અગ્રમહિષી પિાતપિતાની વૈકિય શક્તિ વડે બીજી એક એક હજાર દેવીઓનું નિર્માણ કરી શકે છે. આ રીતે શકના લેકપાલ મને ૪૦૦૦ દેવીઓનો પરિવાર છે. તેને સોમલેકપાલનું ગુટિક કહે છે. બાકીનું સમસ્ત કથન ચમરના લેાકપાલના કથન અનુસાર સમજવું. “નવર” પરન્તુ તે કથન કરતાં આ કથનમાં એટલીજ વિશેષતા છે કે “ચંપમે વિમાને, સમાણ સામાઇ, નોમંરિ સીહાસંતિ, તે જેવ” શકના લેકપાલ સોમમહારાજના વિમાનનું નામ સ્વયંપ્રભ વિમાન છે, તેમની સભાનું નામ સુધમાં સભા છે અને સિંહાસનનું નામ સમ સિંહાસન છે. બાકીનું સમસ્ત કથન ચમરના લોકપાલના કથન પ્રમાણે જ સમજવું.
ર્વ લાવ રેસમાસ, નવરં વિનાનારું =ા તફા ” એજ પ્રકારનું કથન યમ, વરુણ અને વૈશ્રવણ નામના બાકીના ત્રણ કપાલે વિષે પણ સમજવું. એટલે કે તે દરેક લોકપાલને પણ ચાર ચાર પટ્ટદેવીઓ છે અને તે પ્રત્યેક પટ્ટદેવીને ૧૦૦૦–૧૦૦૦ ને દેવીપરિવાર છે, ઈત્યાદિ કથન ચમરના લોકપાલના કથન પ્રમાણે સમજવું. પરંતુ આ કથનમાં વિમાનના નામની અપેક્ષાએ જ વિશેષતા રહેલી છે, તે વિમાનનાં નામ આ પ્રમાણે કહ્યાં છે. સેમનું સ્વયંપ્રભ વિમાન છે, યમનું વશિષ્ઠ વિમાન છે, વરુણનું સ્વયંજલ વિમાન છે અને વૈશ્રવણનું વઘુ વિમાન છે.
સ્થવિરોને પ્રશ્ન-“લાખણ નં અંતે ! પુછા” હે ભગવન્! દેવેન્દ્ર, દેવરાજ ઈશાનને કેટલી અઝમહિણીઓ કહી છે?
મહાવીર પ્રભુને ઉત્તર– “બનો ! આ મહિલીગો પurો છે આર્યો! દેવેન્દ્ર, દેવરાજ ઈશાનને આઠ અગ્નમહિષીએ કહી છે. “સંહા તેમનાં નામ નીચે પ્રમાણે છે– ઠ્ઠા, , રામા, રામ વિયા, વત્, ઘણુપુરા, વસુમિત્તા, વસુંવા,” (૧) કૃષ્ણા, (૨) કૃષ્ણરાજિ, (૩) રામા (૪) રામરક્ષિતા, (૫) વસૂ, (૬) વસુગુપ્તા, (૭) વસુમિત્રા, (૮) વસુંધરા “તi griણ દેવી, રે કહાં સ ” તે પ્રત્યેક અગ્રમહિષીને ૧૬-૧૬ હજારને
શ્રી ભગવતી સૂત્ર : ૯
૫૯