________________
દેવીપરિવાર કહ્યો છે અને તે પ્રત્યેક અગ્રમહિષીમાં એવી શક્તિ રહેલી હોય છે કે જે તેઓ ધારે તો પોતપોતાની વૈકિયશક્તિ વડે બીજી ૧-૧૬ હજાર દેવીઓનું નિર્માણ કરી શકે છે. આ રીતે ઈશાનેન્દ્રને ૧ લાખ ૨૮ હજાર દેવીઓને પરિવાર થાય છે, તે પરિવારને ઈશાને-દ્રનું બુટિક કહે છે. ઈશાકેન્દ્રના વિષયને અનુલક્ષીને બાકીનું સમસ્ત કચન શકના પૂર્વોક્ત કથન અનુસાર સમજવું.
સ્થવિરોને પ્રશ્ન– “તારણ જો અરે ! રેવંત સોમ મહારyળો જ ગmગો ?” હે ભગવન્! દેવેન્દ્ર દેવર જ ઈશાનના લેકપાલ સોમ મહારાજને કેટલી અગમહિષીઓ કહી છે? મહાવીર પ્રભુનો ઉત્તર“જો! વત્તારિ સામળિો ખાતમો” હે આ ! ઈશાનેન્દ્રના લેકમાલ સોમને ચાર અમહિષીઓ કહી છે. “
સિંહ” તેમનાં નામ નીચે પ્રમાણે છે – “gઢવી, હાથી, ચળ, વિજ્ઞ” (૧) પૃથ્વી, (૨) રાત્રી, (૩) રજની અને (૪) વિદ્યુત “ત્તરશળ ને કેવી સેવં જ રસ ચોપાટા” “તે પ્રત્યેક અગ્રમહિષીને એક એક હજારને દેવીને પરિવાર છે. ઈત્યાદિ સમસ્ત કથન શકના લેક પાલેના સ્થાન પ્રમાણે સમજવું. એટલે કે તે પ્રત્યેક અગ્રણમહિષી પિતાની વૈકિય શક્તિ વડે બીજી એક એક હજાર દેવીઓની વિમુર્વણા કરી શકે છે. આ રીતે સેમ લેકપાલને દેવી પરિવાર ચાર હજારને થાય છે. આ ૪૦૦૦ દેવીઓના સમૂડને તેનું ત્રુટિક કહે છે.
“g iાર વર ” એજ પ્રમાણે તેના બીજા લોકપાલે યમ, વરુણ અને વૈશ્રવણને વિષે પણ સમજવું “નાદ વિમાના કહા જારથસણ, જાજ, જો રેવ હૃત્તિ” પરન્તુ ઈશાનેન્દ્રના લોકપાલનાં વિમાનનાં નામ પહેલાથી લઈને આઠમાં ઉદેશામાં કહ્યા પ્રમાણે સમજવા. તેમનું વિમાન સુમન, યમનું સર્વતેભદ્ર, વરણનું વર્લ્સ અને વૈશ્રમણનું સુવઘુ છે. બાકીનું તેઓ મૈથુન સેવન કરી શકતા નથી,” આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહી શકેન્દ્રના લેકપાલના કથન અનુસાર સમજવું. સૂત્રને ઉપસંહાર કરતાં સ્થવિરો મહાવીર પ્રભુનાં વચનમાં પિતાની શ્રદ્ધા વ્યક્ત કરતા કહે છે કે“ અરે! સેદ્ય મહે! રિ? હે ભગવન ! આ વિષયનું આપે છે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન્! અપની વાત યથાર્થ છે. આ પ્રમાણે કહીને, પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બિરાજમાન થયા. સૂ૦ ૨ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર"ની પ્રમેયચન્દ્રિકા
વ્યાખ્યાના દસમા શતકને પાંચમે ઉદ્દેશક સમાપ્ત .૧૦-પા
શ્રી ભગવતી સૂત્ર : ૯