________________
દેવાવસ્થાન વિશેષ કા નિરૂપણ
છ ઉદેશાનો પ્રારંભ–
દેવાવસ્થાન વિશેષ વકતવ્યતા “ળેિ મરે! રેનિંદણ રેળોઈત્યાદિ.
ટીકાથ–પાંચમાં ઉદ્દેશામાં દેવ અને દેવી વિષયક વક્તવ્યતાનું પ્રતિ પાદન કરવામાં આવ્યું છે. હવે આ છટા ઉદેશામાં તે દેનાં સ્થાન આદિની પ્રરૂપણું કરવામાં આવે છે.
આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે हैं “कहिं णं भंते ! सकस देविंदस्स देवरण्णा सभा सुहम्मा पणत्ता ?' 3 ભગવન્! દેવેન્દ્ર, દેવરાજ શકની સુધમાં સભા ક્યાં આવેલી છે?
મહાવીર પ્રભુને ઉત્તર–ોચમા ! લંgી સીવે મંત્રણ પવચ दाहिनेणं इमीसे रयणप्पभाए एवं जहा रायप्पसेणइज्जे जाव पंच वडे सगा पण्णत्ता"
“હે ગૌતમ ! જમ્બુદ્વીપ નામના દ્વિીપના સુમેરુ પર્વતની દક્ષિણ દિશામાં આ રત્નપ્રભા પૃથ્વીના બહ સમ અને રમણીય ભૂમિભાગની ઉપર ચન્દ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારાઓ છે. ત્યાંથી અનેક એજન, અનેક સેંકડે એજન, અનેક હજાર જન, અનેક લાખ એજન, અનેક કરોડ જન અને અનેક કોટાકોટી યોજન દુર સૌધર્મ નામનું ક૯૫ આવેલું છે– ” ઈત્યાદિ કથન રાજપ્રશ્રીય સૂત્રમાં કહ્યા અનુસાર સમજવું, તે સૌધર્મ દેવલેકમાં પાંચ અવતંસક- શ્રેષ્ઠ વિમાન છે. “ àa” તે વિમાનોનાં નામ નીચે પ્રમાણે “અરેવહેંસ, વાઘ મ રેલ્મોંઘા() અશેકાવાંસ , (૨) સપ્તપર્ણવ સક, (૩) ચંપકાવતરક, (૪) આદ્માવતંસક અને (૫) મધ્યમાં રહેલું સૌધર્માવતસક. “ હૃમ્ભટ્ટેપ મારિમાળ તેરસ ચ કોથળચારણારૂં ગાયામવિલમેળ " તે સૌધર્માવલંસક વિમાનની લંબાઈ અને પહોળાઈ ૧રા સાડા બાર લાખ જનની કહી છે. પ્રસ્તુત વિષયનું પ્રતિપાદન કરવા નિમિત્ત સૂત્રકારે અહીં નીચેની ગાથા મૂકી છે “પર્વ ના સૂચિમે તદેવ મળ તલ ૩વવા” રાજપ્રશ્નીય સૂત્રમાં સૂરિયાભ વિમાનનું જે પ્રમાણે કહ્યું છે, તે ઉપર્યુક્ત પ્રમાણ સૌધર્માવલંક મહાવિમાનનું પણ સમજવું. જેવું સૂર્યાભ દેવના દેવરૂપે તે વિમાનમાં ઉપપાત થવાનું કથન રાજપ્રશ્રીય સૂત્રમાં કરવામાં આવ્યું છે, એવું જ શકના સૌધર્માવલંસક વિમાનમાં ઉપપાત વિષયક કથન સમજવું “કમિશો ત રિયામ” રાજપક્ષીય સૂત્રમાં સૂર્યાભદેવના અભિષેકનું જેવું વર્ણન કરવા માં આવ્યું છે, એવું જ શક્રના અભિષેકનું વર્ણન પણ સમજવું “કરુંવાર ઉદનિયા તર” રાજપ્રશ્રીય સૂત્રમાં સૂર્યામદેવના અલંકાનું તથા અર્ચનિકાનું જેવું વર્ણન કરવામાં આવ્યું
શ્રી ભગવતી સૂત્ર : ૯
૬૧