________________
છે એવું જ વર્ણન શકના અલંકાર આદિના વિષે પણ સમજવું. “જ્ઞાન ગાયવરિ” તે સમસ્ત વર્ણન આત્મરક્ષક દેવોના વર્ણન પર્યન્ત અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. “તો સાવનારું ”િ શકની સ્થિતિ (તે દેવકનું આયુષ્ય) બે સાગરોપમનું કહ્યું છે. આ સઘળા કથનને ભાવાર્થ એ છે કે રાજપ્રશ્નીય સૂત્રમાં સૂર્યાભદેવનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ વર્ણન શકનું પણ સમજવું જોઈએ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મંતે ! રવિ વરાયા છે છે મને?હે ભગવન દેવેન્દ્ર દેવરાજ શક કેવી મહાદ્ધિ અને મહાવતિ-વાળે છે ? તે કે પ્રભાવશાળી છે? તે કેવો મહાયશવાળે છે? તે કે મહાબળસંપન્ન છે? તે કે મહાસુખસંપન્ન છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! ” મહિઢિg જા મારે ” દેવેન્દ્ર, દેવરાજ શક ઘણું જ મહાન ઋદ્ધિવાળો, ઘણી જ મડાઘતિવાળે, ઘણું જ મહાપ્રભાવવાળે, ઘણા જ મહાયશવાળે અને ઘણા જ મહાસુખવાળે છે. તે રથ વિમાબાવાસાણસાળે જાવ વિરૂ તે શકેન્દ્ર સધર્મ દેવલેકમાં ૩૨ લાખ વિમાનનું, ૮૪ હજાર સામાનિક દેવનું, ૩૩ ત્રયઢિશક દેવનું, આઠ અગ્રમહીષીઓનું અને બીજા પણ ઘણાં દેવદેવીઓનું આધિપત્ય પરિપત્ય, સ્વામિત્વ, અને ભર્તાવ કરતા થકો આનંદપૂર્વક પિતાને સમય વ્યતીત કરે છે. “ gવં મહિરિ નાર પર્વ માણો તે કેવો લેવાયા” હે ગૌતમ! આ પ્રમાણે (ઉપર વર્ણવ્યા પ્રમાણે) દેવેન્દ્ર, દેવરાજ શક્ર ઘણી મહાદ્ધિ, મહાવૃતિ, મહાપ્રભાવ, મહાબળ, મહાયશ અને મહાસુખથી સંપન્ન છે.
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને કહે છે કે “ મને ! સેવં મને ! ઉત્ત” હે ભગવન્ ! આપની વાત બિલકુલ સત્ય છે. હે ભગવન! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું, તે સર્વથા સત્ય જ છે. ” આ પ્રમાણે કહીને તેમને વંદણ નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. તે સૂ૦ ૧ છે! જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા
વ્યાખ્યાના દશમા શતકને છઠ્ઠો ઉદ્દેશ સમાપ્ત ૧૦-૬
શ્રી ભગવતી સૂત્ર : ૯
૬૨