SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ દેવીઓનું નિર્માણ કરવાને પણ સમર્થ હોય છે. આ રીતે ચન્દ્રને કુલ ૧૬૦૦૦ દેવીએ ને પરિવાર થાય છે. સૂરત વિ ફૂવમ, સાચવામાં, દિશા, વર” સૂર્યને પણ આ ચાર અઝમહિષી ઓ છે.-(૧) સૂર્યપ્રભા, (૨) આતાભા, () અર્ચિર્માલી અને (૪) પ્રશંકરા. “સં તે વેવ, જ્ઞાવ ળો વ ળ મેદુનિચે ” બાકીનું સમસ્ત કથન ચન્દ્રના કથન પ્રમાણે સમજવું. જેમ કે સૂર્યની પ્રત્યેક અગ્ર મહિષીને ચાર ચાર હજાર દેવીઓનો પારવાર છે. વળી તે પ્રત્યેક અમહિષી પિતાની વિદુર્વણા શક્તિ વડે બીજા ચાર ચાર હજાર દેવીઓના પરિવારનું નિર્માણ કરી શકે છે. આ રીતે સૂર્યને ૧૬૦૦૦ દેવીઓને પરિવાર થાય છે. તે પરિવારને સૂર્યનું ત્રુટિક કહે છે. “તે પિતાની સભામાં મિથુન સંબંધી ભોગો ભેગવી શકવાને સમર્થ નથી,” આ કથન પર્યન્તનું સમસ્ત કથન ચમરેન્દ્રના પૂર્વોક્ત કથન અનુસાર સમજવું. હવે સ્થવિર ભગવતે મંગળગ્રહ વિષે નીચે પ્રશ્ન પૂછે છે- “હું ન મરે! મggણ શરુ કલિયો guત્તાશે?હે ભગવન્! અંગાર (મંગળ) નામને જે મહાગ્રહ છે, તેને કેટલી પટ્ટરાણુંઓ કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર- “કો ના માણસો gumત્તા હે આર્યો! મહાગ્રહ મંગળને ચાર પટ્ટદેવિ કહી છે. “áના” તેમનાં નામ નીચે પ્રમાણે છે-“ચિકચા, રેકતી, જયંતી, કપાસિયા” (૧) વિજ્યા, (૨) શ્રેજ્યન્તી, (૩) જયેન્તી અને (૪) અપરાજિતા. “તરથi gariણ દેવી, જેસં સં વં ” તે પ્રત્યેક દેવીને ચાર ચાર હજાર દેવીઓને પરિવાર છે, અને તે પ્રત્યેક દેવી પિતપોતાની વૈકિય શક્તિવડે બીજા ચાર ચાર હજાર દેવીઓના પરિવારની વિકૃણા કરી શકે છે. આ રીતે મહાગ્રહ મંગળનો દેવીપરિવાર ૧૬૦૦૦ને થાય છે. તે પરિવારને તેનું ત્રુટિક કહે છે. તેના વિષે બાકીનું સમસ્ત કથન ચન્દ્રના કથન પ્રમાણે સમજવું. “નવ દંઢા વિકાળે સ્ટરિ રીઢાતિ, રં સંવ” પરંતુ ચન્દ્રના કથન કરતાં મંગળમાં આટલી જ વિશેષતા છે-મહાગ્રહ મંગળના વિમાનનું નામ અંગારાવતંસક છે, અને સિંહાસનનું નામ અંગારક છે. બાકીનું સમસ્ત કથન ચન્દ્રના કથન મુજબ સમજવાનું છે. "एवं जाव वियालगस्प वि, एवं अट्ठासीतीए वि महगगहाणं भाणियव्व નાવ માવસાર ” એજ પ્રકારનું વિકાલ મહાગ્રહનું પણ કથન સમજવું, એટલે કે વિકાલ મહાગ્રહને પણ ચાર પદ્ધદેવિ છે. તે દરેક પટ્ટદેવિયેનો ચાર ચાર હજાર દેવીઓને પરિવાર છે, અને તે પ્રત્યેક પટ્ટરાણી બીજી ચાર ચાર હજાર દેવીઓનું પિતાની ક્રિય શક્તિ વડે નિર્માણ કરી શકે છે. વિકાલ મહાગ્રહ વિષેનું બાકીનું સમસ્ત કથન ચન્દ્રના કથન પ્રમાણે સમજવું. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૫૭
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy