SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ન્દ્રિય પર્યાયમાં ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રકારનું આ પહેલું ઉપપાતદ્વાર છે બીજા પરિમાણ દ્વારની પ્રરૂપણા ગૌતમ સ્વામીને પ્રશ્ન-- “સેળ તે ! જીવા giાસમg aફયા વવજ્ઞતિ ?” હે ભગવન્! ઉત્પલની અંદર એક સમયમાં કેટલા જ ઉત્પન્ન થઈ શકે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! હે ગૌતમ “sumળ પ્ર વા, તો વા, સિન્નિવા, ૩ોતે સદા વા, સંજ્ઞા યુવા જ્ઞાતિમાં એક સમયમાં ઉપલમાં ઓછામાં ઓછા એક જીવ પણ ઉત્પન્ન થઈ શકે છે, બે જીવ પણ ઉત્પન્ન થઈ શકે છે અને ત્રણ જીવ પણ ઉત્પન્ન થઈ શકે છે, અને વધારેમાં વધારે સંખ્યાત છે પણ ઉત્પન્ન થઈ શકે છે અને અસંખ્યાત છે પણ ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રકારનું આ પરિમાણ દ્વાર છે. ઘર ત્રીજા અપહાર દ્વારની પ્રરૂપણા-આ વિશયને અનુલક્ષીને ગૌતમનો પ્રશ્ન"तेणं भंते ! जीवा समर समए अवहीरमाणा अवहीरमाणा केवइ कालेणं अवहोर ति" હે ભગવન! ઉત્પલવતી જીવોને જે એક એક સમયે એક એકને હિસાબે બહાર કાઢવામાં આવે, તે કેટલા કાળમાં તેમાંથી તે બધાં ને બહાર કાઢી શકાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ોચમા !” હે ગૌતમ! તે કલેકા મg બવહીમાનાર સંજ્ઞાહિં દિuળ શોરuિળી હું વહીવંતિ” તે ઉ૫લમાંથી જે એક એક સમયે અસંખ્યાતને હિસાબે જીવોને નિરન્તર બહાર કાઢવામાં આવે, અને અસંખ્યાત ઉત્સપિણી અને અસંખ્યાત અવસર્પિણી કાળપર્યત તે કિયા નિરન્તર ચાલુ રહે તે પણ “જો વ ળ પદ્ધશા ” તેમને પૂરેપુરા બહાર કાઢી શકાતા નથી. આ પ્રકારનું આ ત્રિીનું અપહાર દ્વાર છે, સા મહાવીર પ્રભુને ઉત્તર– “જોચના ! હે ગૌતમ! “s[vi લાઇટ્સ અંગમા, વોરેન તિજ ગોચરૂ ” ઉત્પલવતી જીવની એટલે કે કમળની શરીરવગાહના ઓછામાં ઓછી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને વધારેમાં વધારે એક હજાર યોજન કરતાં પણ સહેજ વધારે છે. આ પ્રકારનું આ ચોથું ઉત્વદ્વાર છે. પાકા હવે પાંચમાં બન્યદ્વારની પ્રરૂપણ કરવામાં આવે છે– ગૌતમ સ્વામીને પ્રશ્ન– “તેજો ! જીવા બાવળિકારણ જિં ચંપા, ધ?” હે ભગવન્! તે ઉ૫લવતી જીવો જ્ઞાનાવરણીય કર્મના બન્ધક હોય છે કે અબન્ધક હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–ળયા ” હે ગૌતમ! “ો અવંધmr. વિઘg 1 ચંપા ના પૂર્વ વાવ તારુચરણ” તે જીવ જ્ઞાનાવરણીય કર્મના શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy