SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાવસ્થામાં ઉત્પલ એક જીવવાળું હોય છે, અનેક જીવવાળું હેતું નથી. પરંતુ જ્યારે તે અનેક પત્રોથી યુક્ત બને છે,–પ્રથમ પત્ર ઉપરાન્ત જ્યારે દ્વિતીય પત્રાદિરૂપ અવયવ ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે તે એક જીવવાળું રહેતું નથી, પણ અનેક જીવવાળું થઈ જાય છે. અથવા વધારાના પત્રાદિકમાં જે બીજા છ ઉત્પન્ન થઈ જાય છે, તે જેને કારણે તેને એક જીવવાનું કહ્યું નથી, પણ અનેક જીવવાળું કહ્યું છે. એવું આ પ્રથમદ્વાર છે. હવે ગૌતમ સ્વામી આ પ્રથમ ઉપપાત દ્વારને વિષે મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-“સેળ મરે! લવા જોહિંતો ઉત્તવનંતિ, જિં જોરપતિ उववज्जति, तिरिक्ख जोणिएहिंतो उववज्जति, मणुस्से हिंतो उववज्जति, રિો થવા ? હે ભગવન! તે દ્વિ પત્રાદિ અવસ્થાવાળા ઉત્પલમાં રહેલા છ કયાંથી આવીને ત્યાં ઉત્પન્ન થઈ જાય છે–શું નારકમાંથી આવીને તેમાં ઉત્પન્ન થાય છે? કે તિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે માબેમાંથી આવીને ઉત્પન્ન થાય થાય છે કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા! હે ગૌતમ! નો નૈહિંતો વવત્તિ” દ્વિ પત્રાદિ અવસ્થાવાળા ઉત્પલમાં રહેલા જ નારકમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થતાં નથી, “સિવિલોબિલ્ડિંતો વિ વવવકરિ મારેહિંતો વિ વર્ષારિ, ટેહિંતો વિ વવવવંતિ” પરંતુ તેઓ તિયચનિમાંથી આવીને પણ ત્યાં ઉત્પન્ન થાય છે, મનુષ્યનિમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે અને દેવ નિમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. “gવ વવવાનો માળિયા, ના વન્નતી કારણફાળે જાવ શાળે ત્તિ” આ પ્રકારે ઉત્પલના જીવના ઉત્પાદન અનુ. લક્ષીને પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદમાં વનસ્પતિકાયિક જીવોના ઉત્પા. દના વિષકમાં જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેવું પ્રતિપાદન અહીં પણ કરવું જોઈએ. “ઈશાનદેવલેક પર્યાના ત્યાં ઉત્પન્ન થાય છે.” આ કથન પર્યન્તનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. પ્રજ્ઞાપના સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને આ પ્રમાણે કહ્યું છે – ગૌતમ સ્વામીને પ્રશ્ન- ભગવાન ! જે જીવ વનસ્પતિકાયિકોમાં તિર્યંચનિમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તે એકેન્દ્રિય તિર્યંચનિકમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? કે દ્વીન્દ્રિયતિય ચેમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? કે તેઈન્દ્રય, ચૌઈન્દ્રિય અને પંચેન્દ્રિયતિયામાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નને મહાવીર પ્રભુએ આ પ્રમાણે ઉત્તર આપે છેગૌતમ! ત્યાં એકેન્દ્રિય તિયામાંથી આવીને પણ જી ઉત્પન્ન થાય છે, દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યામાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે, મનુષ્યમાંથી અને દેવામાંથી આવીને પણ જીવ ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. એટલે કે ભવનપતિથી લઈને ઈશાનક૯૫ પર્યંતના દેવે ત્યાં એકે શ્રી ભગવતી સૂત્ર : ૯ ૬ ૭
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy