SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પાછલે પહેરે ધર્મજાગરણ કરતાં તે શંખશ્રાવકને આ પ્રકારને આધ્યાત્મિક, ચિતિત, કલ્પિત, પ્રાર્થિત, મને ગત સંકલ્પ ઉદ્ભ-“સે વહુ જે કરું રવિ તને સમજે મારૂં મહાવીરં ત્રિા, નલિત્તા વાર અનુવાણિત્તા” હવે મને એજ ઉચિત લાગે છે કે કાલે પ્રાત:કાળ થતાં જ, સૂર્ય પ્રકાશ ચારે તરફ ફેલાવા લાગે ત્યારે શ્રમણ ભગવાન મહાવીરની પાસે જઈને, તેમને વંદણનમસ્કાર કરીને અને તેમની પર્યું પાસના કરીને “ સગો હરિરાપ્ત નતિઘં શરિત્તા ઉર = પડ્યું હો” પાછા ફર્યા બાદ જ પાક્ષિક પૌષધનું મારે પારણું કરવું, આ પ્રમાણે તેણે સંકલ્પ કર્યો. જાિ , રાજાઓ નિમ: આ પ્રમાણે વિચાર કરીને, પ્રભાત થતાં અને સૂર્ય પ્રકાશ ચારે દિશામાં ફેલાતા જ તે પિષધશાળામાંથી બહાર નીકળ્યા, “વહનિમિત્તા વિહાર જાતિ નાં મગ્ન કાર , મામો રસ્થિબહાર નીકળીને, પગપાળા જ તે શ્રાવસ્તી નગરીના મુખ્ય માર્ગે થઈને આગળ. વચ્ચે, અને જ્યાં મહાવીર પ્રભુ વિરાજતા હતા ત્યાં ગમે ત્યાં જઈને તેણે શ્રમણ ભગવાન મહાવીરને વંદણ કરી અને નમસ્કાર કર્યા વંદણાનમસ્કાર કરીને તેણે વિનયપૂર્વક બને હાથ જોડીને ભગવાનની પર્ય પાસના કરી અહીં પાંચ અભિગમ કહ્યા નથી, કારણ કે શંખ અણગાર પૌષધમાં બેઠેલા હતા, તેથી સચિત્ત આદિ પાંચ વર્જનીય વસ્તુઓને તેમની પાસે અભાવ જ હતો એ સામાન્ય નિયમ છે કે સચિત્ત આદિ પાંચ પ્રકારની વસ્તુઓના ત્યાગપૂર્વક જ પ્રભુની સમીપે જવાય છે. તેનું નામ જ અભિગમોથી યુક્ત થઈને જવું ગણાય છે. “તાળે તે મનોવાણ જ પાત્રમાર નાર અંતે વ્હાલા, પચાર્જિા , વાવ પર સર્ફિ હિં હિતો દિનિજમંતિ” હવે તે ગામના અન્ય શ્રાવકે પણ પ્રભાતકાળે સૂર્યોદય થતાં જ સ્નાન કરીને, બલિકર્મ કરીને (કાગડા આદિને અન્ન આપવું તેનું નામ બલિકર્મ છે), કૌતક મંગળ અને પ્રાયશ્ચિત્ત કરીને અને સમસ્ત અલંકારોથી શરીરને વિભૂષિત કરીને, પિતપોતાનાં ઘેરથી મહાવીર પ્રભુને વંદણાનમસ્કાર કરવા માટે નીકળી પડયા. “ફિનિવમિત્તા જયો મિટાતિ” ઘેરથી નીકળીને તેઓ એક જગ્યાએ એકઠાં થયાં. “મિયિત્તા કે ન પઢમં કાર વાસંતિ” તેઓ મહાવીર સ્વામી પાસે કેવી રીતે ગયા તેનું વર્ણન બીજા શતકના દસમાં ઉદ્દેશકમાં તુંબિકાનગરીના શ્રાવકના નિગમનના વર્ણન પ્રમાણે સમજવું. “તેમણે ભગવાનને વંદણ નમસ્કાર કર્યો અને વિનયપૂર્વક બન્ને હાથ જોડીને તેમણે શ્રમણ ભગવાનની પર્યું પાસના કરી.” આ કથન શ્રી ભગવતી સૂત્ર: ૯ ૧૯૯
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy