________________
પર્યતનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. “તને મળે મા महावीरे तेसिं समणोवासगाण तिसे य महति महालयाए समाए धम्मकहा जाव શાખા બrg મવરૂ” ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે તે વિશાળ સભામાં તે શ્રાવકને ધમકથા કહી. પપાતિક સૂત્રના પદમાં સૂત્રમાં આ ધર્મકથાનું વર્ણન આપવામાં આવ્યું છે. “થિ ઢા, મરિક શો” આ સૂત્રપાઠથી શરૂ કરીને “gય ઘચ શિક્ષાયામ =પસ્થિતઃ કમળોnfણો થા માસિ વા વિ૬ વિત્તી વા બગાચા નારાજો મારિ” આ સૂત્રપાઠ પર્યન્તનો પાઠ અહીં “ધર્મકથા” વડે ગ્રહણ કરે જઈએ. “ ते समणोवासगा समणस्त्र भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा निसम्म હજુદા રાપ રેંતિ ” મહાવીર પ્રભુની સમીપે ધમકથા સાંભળીને તથા તેને હૃદયમાં અવધારણ કરીને તેમને ઘણે જ હર્ષ અને સંતોષ થયે તેઓ તેમની ઉત્થાનશક્તિથી ઊઠયા. “ત્તા સમi માં મારી તિ, નર્મસંતિ” ઊઠીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યા વંવિત્તા, નમૅરિત્તા ગેળવ સમોવાસા તેને રાજઇતિ” ત્યાર બાદ જ્યાં શંખ શ્રાવક બેઠે હતા, ત્યાં તેઓ ગયા. “વાદિ સં€ મળોવાણ = વાલી” એટલે કે મહાવીર પ્રભુની સમીપે બેઠેલા શંખ શ્રાવકની પાસે જઈને તેમણે તેને આ પ્રમાણે કહ્યું. “ તુ રેવાશુદિgયા! હિના યહિં ગાળા જે વાણી” હે દેવાનુપ્રિય ! કાલે આપે અમને એવું કહ્યું હતું કે “તુi જેવાણુવિયા! શિવ ' કા નિરિક્ષાનો” “હે દેવાનુપ્રિયે ! તમે વિપુલ અશન, પાન, ખાધ અને સ્વાદ રૂપ ચારે પ્રકારને આહાર તૈયાર કરાવે આપણે બધાં ભેગા મળીને તે વિપુલ અશનાદિનું આસ્વાદન, વિસ્વાદન, લેજન અને પરિભાજન કરીને પાક્ષિક પોષધની આરાધના કરશું.” “તi તુમ પોકલાકાર નાર વિgિ” ત્યાર બાદ અમારી સાથે બેસીને તે ભજનનું આસ્વાદન કરવાને બદલે તમે તે પિષધશાળામાં જઈને બ્રહ્મચર્ય ધારણ કરીને, મણિસુવર્ણ ત્યાગ કરીને માલા અને વિલેપનનો ત્યાગ કરીને શસ્ત્ર અને મુશલનો ત્યાગ કરીને એકલા જ દર્ભના સંસ્મારક પર વિરાજમાન થઈને પૌષધશ્રત ધારણ કરી લીધું છે.”
ત સુદુ તુમ બ્રિજા ! કહ્યું હત” હે દેવાનુપ્રિય ! આ પ્રકારે તમે અમારી જે અવહેલના કરી. તે ઘણું જ સારું કર્યું છે? “જો ! ત્તિ મળે મા મહાવીરે તે સમોવાસા કયાસી” ત્યારે હું આ આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું-“મા ગૌ! જે તે સમાચાર શીટ્સ, નિં, હિરણ
શ્રી ભગવતી સૂત્ર : ૯