________________
૬, અવમત્રદ્” હૈ આર્ચી ! તમારે શ"ખ શ્રાવકની અવહેલના કરવી જોઇએ નહી”, નિંદા કરવી જોઈએ નહી, તમે તેના પ્રત્યે નારાજ થશે। મા, તેની ગાઁ કરશે! નહી અને તેનું અપમાન કરશે! નહી'. (જાતી, કુલ આઢિના મમ પ્રકટ કરીને જે ભટ્સના કરવામાં આવે છે તેનુ' નામ હીલનાઅવહેલના છે મનમાં જ કુત્સિત શબ્દોનું ઉચ્ચારણ કરીને અનાદરને ભાવ પ્રકટ કરવા તેનું નામ નિદા છે. હાય, મે આદિના હાવભાવ પૂર્વક કરવા ક્ષુદ્ર વચનાનું ઉચ્ચારણ કરીને સામેની વ્યક્તિને અષિક કુતિ કરવી તેનું નામ નારાજગી છે. અન્ય લોકો સમક્ષ દાષા પ્રકટ કરીને જે નિંદા કરવામાં આવે છે તેનું નામ ગાઁ છે. ચે!ગ્ય આદર નહી કરીને જે અપમાન કરાય છે તેનું નામ અનાદર છે.) “લેન સમજોયાન્નદ્ વિષએ ચેક, યુષન્મેલ સુવુ ગરિચારિ” જેનેધમ પ્રિય છે અને જે ધમ પ્રત્યે દૃઢ શ્રદ્ધાવાળે! હાવાને કારણે ધર્મના પાલનમાં દૃઢ છે એવા શંખ શ્રમણેાપાસકે તે પ્રમાદ રૂપ નિદ્રાના પરિત્યાગ પૂર્વક શ્રમણેાપાસક જાગરિકા (જાગરણુ) કરેલ છે. તેથી તેની નિદા ગીં આદિ કરવી ઉચિત નથી. પ્રસૂ॰ા -જાગરિકાના ભેદોનું નિરૂપણુ
૮ મતે ! ત્તિ માત્ર શોચમે ” ઈત્યાદિ
ટીકા-આ સૂત્રમાં સૂત્રકારે ધજાગરણના ભેદોનું નિરૂપણ કર્યું છે“ મંરે ! ત્તિ મળવો તોયમે સબળ માત્ર' મહાવીર' યંત્ર,નમંસજ્જ, યંત્તા, નમત્તિત્તા ય. નયન્ની ” “ હું ભગવન્ !' આ પ્રકારે સમેાધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને ધ્રુણા કરી, નમસ્કાર કર્યાં. વંદણાનમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા——
पण्णत्ता ?
હે ભગવન્ ! જાગરિકા
'कडुविहाण' भंते! जागरिया (જાગરણુ) કેટલા પ્રકારની કહી છે?
66
મહાવીર પ્રભુના ઉત્તર- જોચમા ! હુંગૌતમ ! “તિવિદ્દાના રિચા पण्णत्ता ’’ જાગરિકા ત્રણ પ્રકારની કહી છે. - તંજ્ઞા ” તે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે-‘ યુદ્ધજ્ઞાનાિ, યુઢગારિયા, મુથુગારિયા ' (૧) બુદ્ધ જાગરિકા, (૨) અયુદ્ધ જાગરિકા અને (૩) સુષ્ટ જાગરિકા આ ભેદનુ સ્વરૂપ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમસ્વામી મહાવીરપ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે. તે ભેળટ્રેન અને ! વ તુચ્ચક્ તિવિજ્ઞાનારિયા વળત્તા-તંજ્ઞા યુદ્ધગાયા, બ્રયુદ્ધના યિા, સુલુનારિયા ” હે ભગવન્ ! યુદ્ધજાગરિકા, અબુદ્ધ જાગરિકા અને સુષ્ટ જાગરિકાના ભેદથી આપે જાગરિકાના જે આ ત્રણ ભેદ કહ્યા છે, તેનુ કારણ શુ છે ? એટલે કે આ ત્રણે પ્રકારની જાગરણાનું સ્વરૂપ કેવુ` છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-દ્ધ નોચમા! ને મેડ્તિા માવતા, ઉન્મત્તા
શ્રી ભગવતી સૂત્ર : ૯
૨૦૧