________________
णदसणधरा जहा खदए जाव सव्वन्नु सव्वदरिसी, एएण बुद्धा बुद्धजागरिय જ્ઞાતિ” અહત જિન ભગવાને કે જેઓ ઉત્પન્ન જ્ઞાનદર્શનને ધારણ કરનારા છે (જેએ) કેવળજ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત છે) જેઓ સર્વજ્ઞ અને સર્વદશ છે, (–અહીં બીજા શતકના પહેલા ઉદ્દેશકના સ્કર્દકપ્રકરણમાં કેવળી ભગવાનને જે વિશેષ–સર્વજ્ઞ અને સર્વદશી પર્યાના વિશેષણેલગાડયાં છે તે ગ્રહણ કરવા જોઈએ) તેઓ બુદ્ધ ગણાય છે કેવળજ્ઞાન રૂપ બેધથી તેઓ યુક્ત હોવાથી તેમને બુદ્ધ કહે છે. તે અહત જિન કેવલી ભગવાન બુદ્ધ જાગરિક કરે છે. એટલે કે જેમના અજ્ઞાન રૂપી નિદ્રા દર થઈ ચુકી છે એવા વિશુદ્ધ આત્માઓની જાગરણને બુદ્ધજાગરણ કહે છે. એટલે કે સર્વજ્ઞ, અને સર્વદશી પર્યન્તનાં વિશેષણવાળાં જેટલાં બુદ્ધ જિનેન્દ્ર દેવ છે તેઓ બધાં કેવળજ્ઞાન રૂપ જાગરણ કરે છે, કારણ કે તેમનામાંથી અજ્ઞાન રૂપ નિદ્રાનો સંપૂર્ણ પણે અભાવ થઈ ગયો હોય છે. “जे इमे अणगारा भगवंतो ईरियासमिया, भासासमिया, जाव गुत्तभयारी, gi Jદ્ધા પુનાયિં નાગતિ ” ઈર્યાસમિતિ, ભાષા સમિતિ, આદાનભાડામત્ર નિક્ષેપણાસમિતિ અને ઉચ્ચાર પ્રસ્ત્રવણ ખેલજલ્લ સિંઘાણ પરિઠાપના સમિતિ, આ પાંચે સમિતિઓથી યુક્ત, મનગુપ્તિ વચનગુપ્તિ અને કાયમુર્તિ, આ ત્રણે પ્રકારની ગુપ્તિઓથી યુક્ત, ગુપ્ત, ગુસેન્દ્રિય અને ગુપ્તબ્રહ્મચારી આદિ વિશેષણેથી યુક્ત એવાં આ જે અણગાર ભગવન્ત છે, તેમને અબુદ્ધ ગણવામાં આવે છે, કારણ કે તેમણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી હતી નથી. જ્યાં સુધી તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેમને બુદ્ધ કહી શકાય નહીં. ભલે તેઓમાં કેવળજ્ઞાનને અભાવ હેય પણ મતિજ્ઞાન આદિના તેઓ ધારક હોય છે, તેથી તેમને બુદ્ધતુલ્ય ગણી શકાય છે “અબુદ્ધ” આ પદમાં “ગ” નબ- સાદેશ્યક છે. તેથી તેમને અબુદ્ધ જાગરિક કહે છે. આ પ્રકારે પાંચ સમિતિ અને પાંચ ગુપ્તિથી યુક્ત મહાવ્રતધારી છઘસ્થ જ્ઞાનધારીને અબુદ્ધ જાગરિક કહે છે તથા–“ને રૂપે સમોવાળા ગરમજવાનીવા પતિ, gg gવવુગાર જ્ઞાતિ” જે શ્રમણે પાસ કે
જીવ, અજીવ આદિ નવ તને જાણનારા હોય છે અને પુણ્ય અને પાપના ફળને સમજનારા હોય છે, તેઓ સમ્યગુદર્શનથી યુક્ત હોવાને કારણે સુદષ્ટ જાગરિકા કરે છે. જે વ્યકિત જિનપ્રવચન પ્રત્યે શ્રદ્ધાભાવથી યુકત હોય છે તેને સુષ્ટ કહે છે. તેનું પ્રમાદનિદ્રાના ત્યાગ રૂપ જે જાગરણ હોય છે તેનું નામ સુદષ્ટ જાગરિકા છે. જે શ્રમણે પાસ કે સમ્યગ્દર્શનથી યુકત હોય છે તેઓ પ્રમાદનિકાને ત્યાગ કરીને ધાર્મિક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે. તેનું નામ જ સુદષ્ટ જાગરિકા છે. “તે તેનું વોચમાં! ઘä ગુદા, નિવિદા કારિયા લાવ સુવુગારિયા” હે ગૌતમ ! તે કારણે જ મેં એવું કહ્યું છે કે જાગરણના બુદ્ધ જાગરિકા, અબુદ્ધ જાગરિકા અને સુદૃષ્ટ જગરિકા રૂપ ત્રણ ભેદે છે. સૂ૦૩
શ્રી ભગવતી સૂત્ર : ૯
૨૦૨