SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધાદિના વિપાકની વકતવ્યતા તાં તે હવે સમળાના” ઈત્યાદિ– ટીકાથ–પિતાના ઉપર કોપાયમાન થયેલા શ્રાવકના કોપનું શમન કરવાના હેતુપૂર્વક શખ શ્રાવકે શ્રમણ ભગવાન મહાવીરને, ક્રોધ આદિના વિપાકના વિષયમાં, પ્રશ્નો પૂછયા છે. "तएण से संखे समणोवासए समण भगव' महावीर वैदइ, नमसइ, ચિંદ્રિત્તા, નમંતિજ્ઞા પૂર્વ વાણી” ત્યાર બાદ તે શંખ શ્રાવકે શ્રમણ ભગવાન મહાવીરને વંદણું કરી નમસ્કાર કર્યા. વંદણુનમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછે-“જીવન મરે! શી જિં વૈધ, જિં ઘરે, જિં વિરૂ, કિં કરિના??” હે ભગવન્! ક્રોધને વશવત થયેલે જવ કેટલી કર્મ પ્રવૃતિઓને બંધ કરે છે? તે કયું કર્મ કરે છે? તે કયા કમને ચય કરે છે? તે કયા કમને સંચય કરે છે? અને તે કયા કર્મને ઉપચય કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“સંહા ! હવળે રે મારચવા સત્ત कम्मपगडीओ सिढिलबंधणवद्धाओ एव जहा पढमसए असंवुडस्स अणगारस्स ગાન ગgm”િ હે શંખ ! ક્રોધને અધીન બનેલે જીવ શિથિલ બન્થ વડે બંધાયેલી આયુ સિવાયની સાતે કર્મપ્રકૃતિઓને ગાઢ બન્ધ વડે બાંધેલા કરે છે. પહેલા શતકના અસંવૃત અણુગારના પ્રકરણમાં આ વિષયને અનુલક્ષીને જે કથન કરવામાં આવ્યું છે, તે સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. એ ફોધી જીવ આ સંસાર રૂપી અટવીમાં પરિભ્રમણ કર્યા કરે છે, શંખને પ્રશ્ન-“માનવ જે મરે! વીરે” ઈત્યાદિ હે ભગવન! માન રૂપ કષાયને અધીન થયેલે જીવ કેટલી કમં પ્રકૃતિએને બંધ કરે છે? કયું કર્મ તે કરે છે? તે કયા કમને ચય કરે છે? કયા કમને સંચય કરે છે? કયા કર્મનો ઉપચય કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ જેવ” ક્રોધકષાયથી યુક્ત બનેલા જીવન વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન માનકષાયથી યુક્ત બનેલા જીવ વિષે પણ સમજવું. માયાકષાયને આધીન બનેલા જીવ વિષે પણ એવું જ કથન સમજવું ભકષાયને આધીન બનેલા જીવ વિષે પણ એવું જ કથન ગ્રહણ કરવું. આ કથનનું તાત્પર્ય એ છે કે કોધાદિ ચારે કષાયેમાંના કોઈ પણ એક કષાયને વરાવતી બનેલા જીવ આયુકર્મ સિવાયની સાતે કમપ્રકૃતિએને બંધ કરે છે એટલું જ નહીં પણ તે તેમને દઢ બંધનવાળી કરે છે, એ જ પ્રમાણે સ્થિતિબંધ, અનુભાગબંધ આદિ અન્ય વિષે પણ સમજવું એટલે કે તે કમપ્રકૃતિઓને તે જીવ દીધ સ્થિતિવાળી અને તીવ્ર અનુભાગવાળી કરીને તેમને બન્ધ કરે છે. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨ ૦ ૩
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy