________________
"तएण ते खमणोवासगा समणस्त्र भगवओ महावीरस्स अतिय एयमट्ठ सोच्या निम्म भीया तत्था तसिया संसारभव्विग्गा समण भगव महावीर જૈવૃત્તિ નર્મતિ ” કાયયુક્ત જીવેની કેવી સ્થિતિ થાય છે? એ શ્રમણ ભગવાન મહાવીરને સુખે શ્રવણુ કરીને, અને ક્રોધાદિ કષાયના ભયંકર વિપાકને હૃદયમાં અવધારણ કરીને, તેએ જન્મમાણુના ભયથી વિહલ થઈ ગયા, નરકાદિના દુઃખના વિચારથી ત્રાસી ગયા, અને ઘાર સંસારાવીમાં પરિભ્રમણ કરવુ' પડશે એવુ' જાણીને વ્યાકુળ બની ગયા આ પ્રકારે સ'સારભયથી વિહ્નલ થયેલા તે શ્રમણેાપાસકૈાને, શખશ્રાવક પર ક્રોધ કરવા માટે પસ્તાવા થવા લાગ્યે તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદાનમસ્કાર કર્યા’. ‘‘વંાિ, નમણિત્તા, નેળેજ સંલે સમળોવાયર્સેળેત્રના સ્મૃતિ” મહાવીર પ્રભુને વંદાનમસ્કાર કરીને, જ્યાં શખ શ્રમણેાપાસક બેઠા હતા ત્યાં તેએ ગયા. સા ચ્છિન્ના સંઘ' સમળોષાલન કૃતિ, સમસંતિ' ત્યાં જઈને તેમણે શ્રમણેાપાસક શંખને વંદણા કરી નમસ્કાર કર્યો. “ वंदित्ता नमसित्ता सम्म विणण મુન્નો ૨ વાગ્નત્તિ '' વંદણુાનમસ્કાર કરીને તેમણે પેાતાના દ્વારા કરાયેલા અવિનયરૂપ દોષને માટે ઘણાજ વિનમ્ર ભાવે, વારવાર ક્ષમા યાચી,
66 तएण ते समणोवासगा संखं जहा आलभियाए जाव पडिगया " ત્યાર બાદ તેએ શખ શ્રાવક પાસેથી વિદાય થઈને તપેાતાને ઘેર ગયા આ વિષયને અનુલક્ષીને આભિકા નગરીના શ્રાવકેાના વિષયમાં જેવું સ્થન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહી પણ ગ્રતુણુ કરવુ' ત્યાર ખાદ શુ બન્યુ તે હવે પ્રકટ કરવામાં આવે છે–
“ અરે ! ત્તિ મળવ' ગોયમે સમળ' મગન મહાવીર' વંર્ નસરૂ, વૃત્તિા, નfત્તત્તા વ વાસી ’ હૈ ભગવત્ ’આ પ્રકારે સ`મેાધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વદણા કરી અને નમસ્કાર કર્યાં. વૠણાનમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે પૂછ્યું
આપ
“पभूण' भंते! संखे समणोवासए देवाणुप्पियाण अंतिए, सेसं जहा इसि - મપુત્તલ નાવ ગત ા િ” હે ભગવન્! શુ' શ્રમણેાપાસક શખ દેવાનુપ્રિયની પાસે દીક્ષિત થઇને (યાવત્) સમસ્ત દુ:ખાના અંત કરશે? ઉત્તર-હા, ગૌતમ ! ઋષિભદ્રપુત્રના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યુ છે, એવુ જ કથન શંખ શ્રાવક વિષે પણ સમજવુ'. અગિયારમાં શતકના ખારમાં ઉદ્દેશકમાં ઋષિભદ્રપુત્રનુ વર્ણન કરવામાં આવ્યું છે. તે જેવી રીતે નિર્વાણ પામ્યા, એવી જ રીતે શુખ શ્રાવક પણ દીક્ષા લઈને અનેક તપાની આરાધના કરીને નિર્વાણ પામશે આ કથનનું તાત્પર્ય એ છે કે જે પ્રકારે શ્રમ@ાપાસક ઋષિભદ્ર પુત્ર ધારણ કરેલા અનેક શીલવ્રત, ગુણુવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધેાપવાસ વડે આત્માને ભાવિત કરતા થકા અનેક વર્ષોંની શ્રમણેાપાસક પર્યાયનું પાલન કરી રહ્યા છે, અને પાલન કરીને એક માસના સથારે કરીને અનશન દ્વારા ૬૦ ભકતાનુ' છેદન કરીને
શ્રી ભગવતી સૂત્ર : ૯
૨૦૪