SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ 66 પહોંચ્યા ત્યાંથી પગે ચાલીને ખીચન ઉપાશ્રયમાં બિરાજતા મુનિવરાના દČન કર્યાં. વંદા નમસ્કાર કરી સુખશાતા પૂછી, બહાર નીકળ્યા અને પેાતાના સામાયિકના કપડાં પહેર્યા... અને પછી પૂજ્ય શ્રી સુનિવરેાની સન્મુખ સામાયિક કરવા બેઠા, તેમાં जाव नियमं पज्जुवासामि दुविह વિવિધેળ ” ના બદલે “ગાય ઝીવ વસ્તુવાસામિ તિવિદ્‘સિવિષે '' ખેલ્યા તે શ્રી લાલચંદજી મહારાજે સાંભળ્યુ અને તેઓશ્રીએ પૂછ્યું' કે વિનાઇકુમાર ! તમે આ શુ કરે છે, તેના જવાબ આપવાને બદલે “ મવાળ એસિમિ એલી પાઠ પૂરા કર્યાં અને પછી વિનયપૂર્વક બે હાથ જોડીને ખેલ્યા કે સાહેબ ! એ તા બની ચૂકયુ' અને મે· વયમેવ દીક્ષા લઈ લીધી, તે ખરાખર છે અને તેમાં કાંઇ ફેરફાર થઈ શકે તેમ નથી. આ સિવાય આપશ્રીની ખીજી કોઇપણ પ્રકારની આજ્ઞા હોય તે ક્રમવે.” 39 તે જ દિવસે ખપેારના શાસ્ત્રજ્ઞ પૂ મુનિશ્રી સમથ લાલજી મહારાજ સાહેબે શ્રી વિનાદકુમાર મુનિને પેાતાની પાસે ખેલાવ્યા અને સમજાવ્યા કે “તમે એક સારા ખાનદાન કુટુંબની વ્યક્તિ છે. તમારી આ દીક્ષા અંગીકાર કરવાની રીત ખરાખર નથી કારણ કે તમારા માતા પિતાને આ હકીકતથી દુઃખ થાય અને તેથી મારી સમતિ છે કે રજોહરણની ડાંડી ઉપરથી કપડું' કાઢી નાખેા જેથી તમેા શ્રાવક ગણાવ અને જરૂર પડે તે શ્રાવકાના સાથ લઈ શકી, એમ ત્રણવાર પૂ. મહારાજશ્રીએ સમજાવેલા પર`તુ તેમણે ત્રણેય વખત એક જ ઉત્તર આપેલે કે જે થયું, તે થયું હવે મારે આગળ શું કરવું તે ક્રમાવે. શ્રી વિનાદમુનિના શ્રી સમયમલજી જેવા મહામુનિના પ્રશ્નના જવાબ પછી ખીચનના ચતુવિધ સધ વિચારમાં પડી ગયા અને મુનિશ્રી પર સસારીઓના કાઇ પણ પ્રકારના આ નિષ્કારણુ હુમલા ન આવે તે માટે વિનેાદમુનિને જણાવવામાં આવ્યુ કે “અમારી સલામતી માટે તમારે જાહેર નિવેદન બહાર પાડવાની જરૂર છે” ત્યારે શ્રી વિનાદ મુનિએ પેાતાના હસ્તાક્ષરે નિવેદન શ્રીસંધ સમક્ષ પ્રગટ યુ, તેના સાર નીચે મુજબ છેઃ મારા માતા-પિતા માહુને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતું અને “ બસંચ' નીવિય’મા પમાચવ્’ને આધારે એક ક્ષણુ પણ દીક્ષાથી વાચિત રહી શકું' તેમ નથી, એમ મને લાગ્યું. શ્રી લાલચંદજી મહારાજ સાહેબ-વગેરેએ મને મારી દીક્ષા માટે વિચારી પછી કરવાનુ· કહેલ પરંતુ મને શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy