SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સમય માત્રને પ્રમાદ કરવા ઠીક ન લાગ્યા, તેથી શ્રી અરિહંત ભગવંતા તથા શ્રી સિદ્ધ ભગવંતાની સાક્ષીએ મારા ગુરુ મહારાજ સમક્ષ પ્રત્રજ્યાના પાઠ ભણીને મારા આત્માના કલ્યાણ માટે દીક્ષા અ'ગીકાર કરી છે. સમાજને ખેાટા ખ્યાલ ન આવે કે મારી દીક્ષા ક્ષણિક જુસ્સાથી અગર ગેરસમજથી થઈ છે તેથી તથા સમાજમાં જૈનશાસનની પ્રભાવતા થાય તે હેતુથી મારે મારા વૃત્તાંત પ્રગટ રવા ઉચિત છે. ઉત્તરાધ્યયનજી સૂત્રના ૧૯ મા અધ્યયન પરથી મને લાગ્યુ કે મનુષ્ય જીવનનું ખરૂ કત્ત મેાક્ષફળ આપનારી દીક્ષા જ છે. છેવટ સુધી મેં મારા ખાપુજી પાસે દીક્ષા માટે આજ્ઞા માગી અને તે વખતે પણ પહેલાંની જેમ વાત ઉડાવી દીધી અને અનંત ઉપકારી એવા મારા ખાપુજી સમક્ષ હું તેમને કડક ભાષામાં પણ કહી શકતા ન હતા અને બીજી ખજુથી મને થયુ` કે આયુષ્ય અશાશ્વત છે અને આવા ઉત્તમ કાર્ય માટે જરાપણુ પ્રમાદ કરવા ઉચિત નથી. તેથી મે` વિચારીને આ પગલું ભર્યુ" છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે શ્રી વીરપ્રભુ મહાવીર સ્વામીના સફળ સબ્ર મારા આ કાય તે અનુમેદશે જ "C તથાસ્તુ ”. એ હતી કે તે રાજકેટમાં શ્રી વિનેદકુમારના ગયા પછી પાછળથી ખબર પડી કે વિનાદકુમાર દેખાતા નથી એટલે તપાસ થવા માંડી ગામમાં કાંય પત્તો ન લાગ્યું એટલે બહારગામ તારા કર્યા. કાંયથી પણ સંતાષકારક સમાચાર સાંપડયા નહી. અર્થાત્ પત્તો મળ્યા જ નહીં. આમ વિમાસણના પરિણામે તેમના પિતાશ્રીને બે મહિના પહેલાંની એક વાતની યાદ આવી તે વખતે શ્રી વિનેદકુમારે આજ્ઞા માગેલી કે “ ખાપુજી ! આપની આજ્ઞા હાય તે આ ચાતુર્માસ ખીચન (રાજસ્થાન) જા` કારણ કે ખીચનમાં ગુરુમહારાજ શ્રી સમયમલજી મહારાજ કે જેએ સિદ્ધાંત વિશારદ છે અને અનેકાંતવાદના પૂરા જાણકાર છે, તેઓ ત્યાં બિરાજમાન છે જેઓશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માટે પૂ શ્રી લાલચંદજી મહારાજ આદિ ઠાણા ૪ જવાના છે. તે મારી ઈચ્છા પણ ત્યાં તેમની પાસે જવાની છે. આ વાતચીતનુ` સ્મરણુ પિતાશ્રીને આવવા સાથે તેઓએ પ. પૂ ચદ્રજી દકને પાતાની પાસે ખેલાવ્યા અને વિનેદકુમાર માટેની પેાતાની ચિંતા વ્યક્ત કરી. પતિનું આ વાતને સમર્થન મળ્યું. તેઓશ્રીએ જણાવ્યુ કે થાડા સમય પૂર્વે વનેદકુમારે મારી પાસે જાણવા માગ્યું હતુ` કે, ખીચનમાં કેવા પ્રકારની શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy