________________
પૂછયું-“શri Rવાનુfપણ ! સંયે કમળોવાણ ?” હે દેવાનુપ્રિયે ! શ્રમણે પાસક શંખ કયાં છે? “તi Rા પૂરા સમોવલિયા પતરું સમળવાસt g૪ વાણી” ત્યારે તે ઉ૫લા શ્રાવિકાએ તે પુષ્કલી શ્રાવકને આ પ્રમાણે કહ્યું-“ઘવ રજુ વાળુ ! હં સમોવાસણ પર કાચા ઘણફિર વંમા જ્ઞાવ વિરૂ” હે દેવાનુપ્રિય ! શખશ્રાવક અત્યારે પાક્ષિક પૌષધ કરીને પૌષધશાળામાં બેઠા છે. તેઓ અત્યારે બ્રહ્મચર્ય વ્રતમાં સ્થિર છે, તેમણે મણિ અને સુવર્ણન અત્યારે સર્વથા ત્યાગ કરે છે, માલા, વિલેપન આદિને પણ તેમણે અત્યારે પરિત્યાગ કરે છે ખડગ, મુશલ આદિ શસ્ત્રોને તેમણે પરિત્યાગ કર્યો છે. તેઓ અત્યારે એકલાં જ પૌષધશાળામાં દર્ભના આસન પર બેસીને પૌષધેપવાસની આરાધના કરી રહ્યા છે. " तएण से पोक्खली समणोवासए जेणेव पोसहसाला, जेणेव संखे समणोवासए તેને વાઇફ” ત્યાર બાદ તે પુષ્કલી શ્રમણોપાસક, જ્યાં પોષધશાળા હતી ત્યાં ગમે ત્યાં જઈને જ્યાં શંખશ્રમણોપાસક પાક્ષિક પૌષધ વ્રતની આરાધના કરી રહ્યા હતા, ત્યાં ગયો. “ ગવાશિત્તા” ત્યાં જઈને “રામગામળા હિમફ” તેણે ગમનાગમન વિષયક (એપથિકી) પ્રતિક્રમણ કર્યું. “ ના” પ્રતિક્રમણ કરીને “સંd મણોવાસ વંદ, નર્મસ, વૈવિત્તા, નમંfeત્તા ' વાણી' તેણે શ્રમણોપાસક શંખને વંદણા કરી અને નમસ્કાર કર્યા. વંદણાનમસ્કાર કરીને તેણે તેને આ પ્રમાણે કહ્યું-“ga खलु देवाणुप्पिया ! अम्हेहिं से विउले असण जाव साइमे उवक्खडाविए" . દેવાનુપ્રિય! અમે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવ્યો છે. “ નામો નું દેવાળુfer ! તેં વિવરું બળ =ાવ સારૂH મારામાંનાં કાવ પરિવારમાળા વિસામો” તે ચાલે, આપણે ત્યાં જઈએ અને વિપુલ માત્રામાં તૈયાર કરાયેલા તે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ ચારે પ્રકારના આહાર કરીને પાક્ષિક પવધની આરા. ધના કરીએ. “તgi રે પંથે રમળોવાના પોસ્ટિં સમળાવાસ વં વાસપુષ્કલી શ્રાવકની આ પ્રકારની વાત સાંભળીને શંખ શ્રાવકે તેને આ પ્રમાણે જવાબ આપે-બળો હંજુ રૂ, રેવાકુત્તા ! વિર૪ અણનું પાન રૂમ નામું શાખાણમાના ના1 vaષા બાળપણ વિત્તિ” હે દેવાનુપ્રિય ! ચારે પ્રકારના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ આહારનું આસ્વાદન આદિ કરીને પાક્ષિક પૌષધ કરવાની વાત મને ઉચિત લાગતી નથી. “g
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૯ ૭