________________
'
મનુ,', નિાદિ', 'સંજયમાળી સંવમાળી પરોઢે ’ત્યાં આવીને તેણે ઇષ્ટ, કાન્ત, (કમનીય), પ્રિય, મનેાજ્ઞ, મનેામ (મનેાનુકૂલ), ઉદાર, કલ્યાણરૂપ, ધન્ય, માંગલિક, સશ્રીક તથા મિત, મધુર અને મજુલ વચનાથી ખલરાજાને જગાડયા આ વિશેષણાના અથ કલ્પસૂત્રના ૨૯માં સૂત્રની-ત્રીશલાસ્વપ્ન પ્રકરણની ટીકામાં આપવામાં આવેલ છે. તે જિજ્ઞાસુ પાઠકાએ તે ત્યાંથી વાંચી લેવા. 'पडिबोहेत्ता बलेण रण्णा अन्भणुन्नाया समाणी नाणामणिरयणभत्तिचित्तंसि માનવંચિનિીચર '’ ખલરાજાને જગાડીને, તેમની આજ્ઞા લઈને તે વિવિધ મણિરત્નાથી પરિપૂર્ણ અને ચિત્રકલાયુક્ત સુખાસન પર બેસી ગઈ. ‘‘ નિતીsat सत्था, बीसत्था, सुहासणवरगया बलं राय ताहिं इट्ठाहि कंताहिं जाव સંહવમાની સંવમાળી વવચારી.” ત્યાર બાદ માર્ગ જનિત પરિશ્રમથી રહિત થઇને તથા સહ્યેાભના ત્યાગ પૂર્વક વિશ્વસ્ત બનેલી એવી તે પ્રભાવતી રાણીએ તે ઉત્તમ સુખાસન પર બેઠાં બેઠાં, કાંત, પ્રિય આદિ પૂર્વોક્ત વિશે. ષષ્ણેાવાળી વણીથી ખલરાજને આ પ્રમાણે કહ્યુ -‘દ્બ વહુ અક્ રેવાનુપિયા ! अज तंखि तारिसगंसि सयणिज्जंसि सालिंगण वट्टिए, तचेब जाव णियगवयणमકુળયંત સૌદ મુનિને પાચિત્તાન’હિવુઢ્ઢા ” ‘હે દેવાનુપ્રિય ! આજે મધ્યરાત્રે, પૂર્વોક્ત સાલિગન આદિ વિશેષણાવાળી શય્યામાં જ્યારે હું સૂતી હતી, ત્યારે મેં અધનિદ્રિત અને અર્ધ જાગૃતાવસ્થામાં એક સ્વપ્ન જોયુ. (અહીં શય્યાનાં આગળ કહ્યા મુજબનાં બધાં વિશેષા ગ્રહણ કરવા જોઇએ.) સ્વપ્નમાં મે આકાશમાંથી ઉતરતા એક સિહુને મારા મુખમાં પ્રવેશતે જોયે. (અહી સ્વપ્નદૃષ્ટ સિહના પૂર્વાક્ત બધાં વિશેષણેા ગ્રહણ કરવા જોઇએ.) સ્વપ્નને જોઈને તુરત જ હુ' જાગી ગઈ. ’
"C
तं णं' देवाणुपिया ! एयरस ओरालस्स जाव महासुविणस्स के मन्ने તરાને વિત્તિનિસેલે વિણર્ ” તે હે દેવાનુપ્રિય ! શુ' મારે એવુ' માનવુ જોઇએ કે આ ઉદાર આદિ વિશેષણેાવાળા મહાસ્વપ્નનું લવૃત્તિ વિશેષવાળુ કલ્યાણકારક લ શુ’પ્રાપ્ત થશે ? એટલે કે મેં જોયેલા તે સ્વપ્નનુ વિશિષ્ટ કલ્યાણકારી ફલ પ્રાપ્ત થશે ખરૂ સળ છે થશે રાયા માયફળ વાર્ ગત્ત યમવું સોન્ના નિલમ્બ તંદુઢ નાવ ચિપ્ ” ખલરાજાએ જ્યારે પ્રભાવતી રાણીને મુખે તે સ્વપ્નની વાત સાંભળી, ત્યારે તેને ઘશે। જ આનંદ અને સંતાષ થયા. તેનુ' હૃદય આનંદથી નાચી ઉઠયુ. “ ધારા નીયમુમિ કુમુક્ષ્મજંઘુમાયંતનુ સવિયરોમવેસ' સુવિ`ોશિષ્ટ ' અવિચ્છિન્ન
་
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૪૯