________________
દિશા નથી, પરંતુ તે ધર્માસ્તિકાયના એકદેશ રૂપ છે. (૨) તે ધર્માસ્તિકાયના પ્રદેશ રૂપ છે, કારણ કે તે અસંખ્યાત પ્રદેશાત્મક છે. (૩) એજ પ્રમાણે તે અખંડ અધર્માસ્તિકાયરૂપ નથી, પરંતુ તે અધર્માસ્તિકાયના એકદેશરૂપ છે. (૪) તે અધર્માસ્તિકાયના પ્રદેશ રૂપ છે (૫) તે અગ્નિ દિશા અખંડ આકા. શાસ્તિકાય રૂપ નથી, પરંતુ આકાશાસ્તિકાયના એકદેશ રૂપ છે. (૬) તે આકાશાસ્તિકાયના પ્રદેશ રૂપ છે. (૭) તથા તે અગ્નિદિશા અદ્ધાસમય (કાળ) રૂપ પણ છે. આ રીતે અગ્નિ દિશા સાત અરૂપી અજીવરૂપ છે.
“विदिसासु नस्थि जीवा, देसे भंगो य होइ सव्वत्थ"
અત્રિ, નિત્ય, વાયવ્ય, અને ઈશાન રૂપ દિક્કામાં-વિદિશાઓનથી, પણ ત્યાં જીવોના દેશો છે, તેથી જેના દેશવિષયક ભાંગા (વિક) જ ત્યાં સંભવી શકે છે, એમ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે આનેયી. નૈઋત્ય, વાયવ્ય અને ઐશાની (ઈશાન), આ ચારે વિદિશાઓમાં જ નથી. પણ તેમના દેશ ત્યાં મેજૂદ છે. તે કારણે ત્યાં દેશની અપેક્ષાએ ભાંગા કહેવામાં આવ્યા છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન--“મા í મંતે! વિના ફ્રિ ?” હે ભગવન! યાખ્યા દિશા (દક્ષિણ દિશા) શું જીવ રૂપ છે ? કે જીવદેશ રૂપ છે? કે જીવપ્રદેશ રૂપ છે? કે અજીવ રૂપ છે? કે અછવદેશરૂપ છે? કે અજીવપ્રદેશરૂપ છે ?
મહાવીર પ્રભુનો ઉત્તર “ક તવ નિરવા ” હે ગૌતમ એન્ટ્રી (પૂર્વ દિશા)ના જેવું જ કથન અહીં પણ સમજવું. એટલે કે પૂર્વ દિશાની જેમ દક્ષિણ દિશા જીવરૂપ પણ છે, જીવદેશ રૂપ પણ છે, જીવ પ્રદેશ રૂપ પણ છે, અજીવ રૂપ પણ છે, અછવદેશ રૂપ પણ છે અને અજીવ પ્રદેશ રૂપ પણ છે. તથા એકેન્દ્રિયાકિ જીવે છે, તેમના દેશો છે અને તેમના પ્રદેશ છે, ઈત્યાદિ અદ્ધાસમય (કાળ) પર્યન્તનું સમસ્ત કથન અહીં પણ કરવું જોઈએ.
ને ચ =ા કોચી” ને જીવ આદિની અપેક્ષાએ જેવું કથન આગ્નેયી વિદિશા (અગ્નિ ખૂણા) વિષે કરવામાં આવ્યું છે એવું જ કથન નિતી વિદિશા (નૈઋત્ય કણ) વિષે પણ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે મિત્રત્ય વિદિશા આનેયી વિદિશાની જેમ જીવરૂપ નથી, પણ જીવદેશ રૂપ પણ છે અને જીવપ્રદેશ રૂપ પણ છે, અવરૂપ પણ છે, અરદેશરૂપ પણ છે. અને અજીવ પ્રદેશ રૂપ પણ છે. અહીં પૂર્વોક્ત એકેન્દ્રિયાદિક જેના દેશાદિકના અસ્તિત્વને લગતું સમસ્ત કથન પણ ગ્રહણ કરવું જોઈએ.
વાળી =હા કા” વારુણી (પશ્ચિમ) દિશા પણ પૂર્વ દિશાની જેમ જીવ રૂપ, જીવદેશ રૂપ, જીવ પ્રદેશ રૂપ, અવરૂપ, અછવદેશ રૂપ અને અજીવ પ્રદેશ રૂપ છે. આ રીતે પશ્ચિમ દિશામાં જીવ-અજીવ આદિ વિષેનું સમરત કથન પૂર્વ દિશા પ્રમાણે જ સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૯