________________
વચનમાં પિતાજી અપાર શ્રદ્ધા પ્રકટ કરતા કહે છે કે “સેવં મરે મહે! ત્તિ ” “હે ભગવન્ ! આપે જે કહ્યું તે સત્ય જ છે હે ભગવન! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું, તે સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. સૂ૦ પા જૈનાચાર્ય શ્રી ઘાસી લવજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના દશમા શતકને સાતમે ઉદ્દેશ સમાપ્ત . ૧૦-૭
દશમું સતક સમાપ્ત
ગ્યારહવેં શતક કે ઉદેશાઓ કી સંગ્રહ ગાથાર્થે
અગિયારમા શતકનો પ્રારંભ આ શતકમાં કયા કયા વિષયની પ્રરૂપણ કરવામાં આવી છે, તે નીચેની સંગ્રહગાથા દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે.
“ उप्पल सालु पलासे कुभी नाली य पउमकन्नीय ।
नलिण सिव लोग काला-लंभिय दस दोय एकारे ॥ ઉ૫લ (૧) શાક, (૨) પલાશ (૩) કુંભી, (૪) નાલિક (૫) પદ્મ (૬) કણિકા (૭) નલિન (૮) શિવરાજર્ષિ (૯) લોક (૧૦) કાળ અને (૧૧) આલમ્પિક. આ અગિયારમાં શતકમાં આ પ્રમાણે ૧૨ ઉદ્દેશાની પ્રરૂ. પણ કરવામાં આવી છે.
ટીકાર્થ–ઉત્પલ એટલે કમલ વિશેષ. પહેલા ઉદ્દેશામાં તેની પ્રરૂપણા કરવામાં આવી છે. ઉત્પલ કબ્દને શાક કહે છે. બીજા ઉદ્દેશામાં તે શાલકની પ્રરૂપણા કરી છે. પલાશ એટલે ખાખરાનું વૃક્ષ તે પલાશની ત્રીજા ઉદ્દેશામાં પ્રરૂપણ કરી છે. જેથી ઉશામાં કુંભી નામની વનસ્પતિ વિશેષની, અને પાંચમાં ઉદ્દેશામાં કમલનાલ વિશેષ રૂપ નાલિકાનું પ્રતિપાદન કરાયું છે કમલ વિશેષને પ કહે છે. તે પદ્મ વિષે છ ઉદ્દેશક છે. કમલના મધ્ય ભાગમાં જે કેશર રૂપ તંતુઓ હોય છે. તેને કણિકા કહે છે. સાતમાં ઉદ્દેશામાં તે કણિકાની પ્રરૂપણ કરવામાં આવી છે. કમલવિશેષનું નામ નલિન છે. આઠમાં ઉદ્દેશામાં તે નલિનની પ્રરૂપણા કરવામાં આવી છે. જો કે ઉત્પલ, પદ્ધ અને નલિન કાર્થક (પર્યાયવાચી શબ્દ છે, પરંતુ તેમના અર્થમાં રુઢિગત વિશિષ્ટતા રહેલી હોવાથી અહીં તેમનું અલગ અલગ રૂપે પ્રતિપાદન થયું છે. નવમા ઉદ્દેશામાં શિવરાજરૂષિનું ૧૦ માં ઉદેશામાં લોક વિષયક વક્તવ્ય
શ્રી ભગવતી સૂત્ર : ૯
૬ ૪