________________
સૂત્રને અન્તે ગૌતમસ્વામી મહાવીર પ્રભુનાં વચનાને પ્રમાણભૂત ગણીને તેમના પ્રત્યે પેાતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરતાં કહે છે~~
“ તેવું મંતે! તેવં મતે ! ત્તિ ” હે ભગવન્! આપની વાત સત્ય છે. હું ભગવન્! આપે આ વિષયનુ જે પ્રતિપાદન કર્યું" તે સથા સત્ય છે.” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પેાતાને સ્થાને અેસી ગયા ! સુ. ૩ ।।
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્ર ”ની પ્રિયદર્શિની વ્યાખ્યાના દસમા શતકના ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ૫૧૦-૨ા
''
ચૌથે ઉદ્દેશે કા વિષય વિવરણ
દશમા શતકના ચોથા ઉદ્દેશાના પ્રારંભ
દશમાં શતકના ચેાથા ઉદ્દેશામાં પ્રતિપાદિત વિષયનુ સક્ષિપ્ત વિવરણુ વાશુિન્યગ્રામનુ વર્ણન-કૂતિપલાશ નામના ચૈત્યનું વર્ણન-શ્યામહસ્તિ નામના અણુગારના પ્રશ્નો-ચમરેન્દ્રના ત્રાયઅિશક દેવાની (૩૩ સહાયક દેવાની) વક્ત વ્યતા–ત્રાયશ્રિંશક દેવાના સબંધ-મકીન્દ્રના ત્રાયસિ’શક દેવાની વક્તવ્યતા શક્રેન્દ્રના ત્રાયસ્ત્રિ શક દેવેશની વકતવ્યતા-ઈશાનેન્દ્રના ત્રાયશ્રિ’શક દેવાની વક્ત વ્યતા સનત્કુમારના ત્રાયશ્રિંશક દેવાની વકતવ્યતા,
ચમરેન્દ્ર કે ત્રાયશ્રિંશક દેવો કા નિરૂપણ
શ્રી ભગવતી સૂત્ર : ૯
દેવ વકતવ્યતા
“ તેન જાઢેળ તેળ સમ ' ઇત્યાદિ
ટીકા”—ત્રીજા ઉદ્દેશામાં દેવ વકતવ્યતાનુ' પ્રતિપાદન કરાયું છે. એ સબધને અનુલક્ષીને સૂત્રકારે અહીં ત્રાયશ્રિંશક દેવવિશેષાતું કથન કર્યુ છે.—‹ àળ મહેન સેળ સમળ ” તે કાળે અને તે સમયે “ વાળિચત્તાને નામ નચરે હોથા, વળો ” વાણિજ્યગ્રામ નામે નગર હતું. તેનું વન ચંપા નગરીના વધુન પ્રમાણે સમજવું.
૩૨