SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રને અન્તે ગૌતમસ્વામી મહાવીર પ્રભુનાં વચનાને પ્રમાણભૂત ગણીને તેમના પ્રત્યે પેાતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરતાં કહે છે~~ “ તેવું મંતે! તેવં મતે ! ત્તિ ” હે ભગવન્! આપની વાત સત્ય છે. હું ભગવન્! આપે આ વિષયનુ જે પ્રતિપાદન કર્યું" તે સથા સત્ય છે.” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પેાતાને સ્થાને અેસી ગયા ! સુ. ૩ ।। જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્ર ”ની પ્રિયદર્શિની વ્યાખ્યાના દસમા શતકના ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ૫૧૦-૨ા '' ચૌથે ઉદ્દેશે કા વિષય વિવરણ દશમા શતકના ચોથા ઉદ્દેશાના પ્રારંભ દશમાં શતકના ચેાથા ઉદ્દેશામાં પ્રતિપાદિત વિષયનુ સક્ષિપ્ત વિવરણુ વાશુિન્યગ્રામનુ વર્ણન-કૂતિપલાશ નામના ચૈત્યનું વર્ણન-શ્યામહસ્તિ નામના અણુગારના પ્રશ્નો-ચમરેન્દ્રના ત્રાયઅિશક દેવાની (૩૩ સહાયક દેવાની) વક્ત વ્યતા–ત્રાયશ્રિંશક દેવાના સબંધ-મકીન્દ્રના ત્રાયસિ’શક દેવાની વક્તવ્યતા શક્રેન્દ્રના ત્રાયસ્ત્રિ શક દેવેશની વકતવ્યતા-ઈશાનેન્દ્રના ત્રાયશ્રિ’શક દેવાની વક્ત વ્યતા સનત્કુમારના ત્રાયશ્રિંશક દેવાની વકતવ્યતા, ચમરેન્દ્ર કે ત્રાયશ્રિંશક દેવો કા નિરૂપણ શ્રી ભગવતી સૂત્ર : ૯ દેવ વકતવ્યતા “ તેન જાઢેળ તેળ સમ ' ઇત્યાદિ ટીકા”—ત્રીજા ઉદ્દેશામાં દેવ વકતવ્યતાનુ' પ્રતિપાદન કરાયું છે. એ સબધને અનુલક્ષીને સૂત્રકારે અહીં ત્રાયશ્રિંશક દેવવિશેષાતું કથન કર્યુ છે.—‹ àળ મહેન સેળ સમળ ” તે કાળે અને તે સમયે “ વાળિચત્તાને નામ નચરે હોથા, વળો ” વાણિજ્યગ્રામ નામે નગર હતું. તેનું વન ચંપા નગરીના વધુન પ્રમાણે સમજવું. ૩૨
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy