SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ હૂતિપાલા રે તેમાં પ્રતિપલાશનામે ચૈત્ય હતું. તેનું વર્ણન પૂર્ણભદ્રચત્યના વર્ણન પ્રમાણે સમજવું. “ સામી સમો, વાવ વરિતા ” ત્યાં મહાવીર પ્રભુ પધાર્યા. તેમને ધર્મોપદેશ શ્રવણ કરવાને પરિષદ નીકળી. વંદણુ નમસ્કાર કરીને ધર્મોપદેશ શ્રવણુ કરીને પરિષદ પાછી ફરી. તેમાં જ તે રમgf સમાસ भवगओ महावीरस्म जेठे अंतेवासी इंहभूई नाम अणगारे जाव उडू जाणू जाव વિદ” તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય ઇન્દ્રભૂતિ નામના અણુગાર હતા. તેમનું સમસ્ત વર્ણન અહીં ગ્રહણ કરવું. “ઉદર્વજાન હતા” આ સૂત્રાશ પર્યતનું તેમના વિષેનું સમસ્ત કથન “રાવ (વાવ) પદથી ગ્રહણ કરવાનું કહ્યું છે. એવા તે ઈન્દ્રભૂતિ અણગાર (ગૌતમ સ્વામી) સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા વિચારતા હતા. "तेणं कालेण तेणं समएणं समणस्स भगवओ महावीरस्त जेठे अंतेवासी सामहत्थी नामं अणगारे पगइभद्दे, जहा रोहे जाव उड्ढे जाणू जाव विहरइ"त કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના શિષ્ય સમુદાયમાં એક શ્યામ હસ્તી અણગાર નામે શિષ્ય પણ હતા. તેઓ ભદ્રિક પ્રકૃતિવાળા હતા છ ઉદ્દેશામાં રેહક અણગારના ગુણોનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ તેમના ગુણોનું વર્ણન પણ સમજવું. તે વર્ણન અહીં “ઉભડકાસને (ઢીંચણ ઊંચા રાખીને) બેસીને પિતાના આત્માને સંયમ અને તપથી ભાવિત કરતા વિચરતા હતા” આ સૂવપાઠ પર્યત ગ્રહણ કરવું. “તgમાં જે સામેથી અરે વાર કાર દ્રા નેત્ર માઘ જોયમે તેને સવાઘજી” એક દિવસ તે શ્યામહસ્તી અણગાર પિતાને સ્થાનેથી પોતાની જાતે ઊભા થયા અને જ્યાં ભગવાન ગૌતમ બિરાજતા હતા, ત્યાં ગયા. “જ્ઞાચા જ્ઞાવ” આ સૂત્રમાં વપરાયેલ જાતશ્રદ્ધ આદિ પદેને અર્થ ઔપપાતિક સૂત્રના ઉત્તરાર્ધમાં ગૌતમ સ્વામીના પ્રકરણમાં આપવામાં આવેલ છે. તે જિજ્ઞાસુ વાચકેએ તે પદેના અર્થ ત્યાંથી જાણું લેવા. ૩ાાત્તિ મા જોરમ તિરડુત્તો ગવ પનુવાસનાને વં વાણી તેમણે ત્યાં જઈને ત્રણ વાર પ્રદક્ષિણા પૂર્વક બને હાથ જોડીને ઘણા વિનયપૂર્વક ગૌતમ સ્વામીને વંદણા નમસ્કાર કર્યા, અને વંદણ નમસ્કાર કરીને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“થિ i મતે ! મરણ થયુરિંટણ અમારો તારીસTI તિવા તારી સહાય” હે ભગવન્ ! અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરને સહાયભૂત થનારા એવાં ૩૩ ત્રાયશ્ચિક દે છે ખરાં ? ગૌતમ સ્વામીને ઉત્તર-“હુંતા અતિથ“હા, શ્યામહુતી! અસુરેન્દ્ર ચમરના સહાયક ૩૩ ત્રાયશ્ચિશક દે છે ખરાં. શ્યામહસ્તી અણગારને પ્રશ્ન–“ સુરિંવાર ગણુકુમારyળો તા. તીર રેજા રાચત્તીરં રહયા”હે ભગવન્ ! અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરના સહાયક ૩૩ ત્રાયશિંશક દે છે, “તે મતે ! પુર્વ ગુBરુ?” એવું શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy