________________
મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછયું- “ મરે! ઢોઇ goor?” હે ભગવન ! લેક કેટલા પ્રકારને કહ્યો છે ? મહાવીર પ્રભુને ઉત્તર– “લોચના” હે ગૌતમ ! “જિદ્દે કોણ vom-તંક” લેક ચાર પ્રકારને કહ્યો છે, જે પ્રકારે નીચે પ્રમાણે છે “વો, વેત્તોપ, જાઢો, માવો, દ્રવ્યલેક, ક્ષેત્રલેક, કાળક અને ભાવક હવે ક્ષેત્રલેક વિષે ગૌતમ સ્વામી આ પ્રકારનો પ્રશ્ન પૂછે છે- “ લેત્તરોuri મતે ! રવિ ” હે ભગવન્ ! ક્ષેત્રલોક કેટલા પ્રકારને કહ્યો છે?
મહાવીર પ્રભુને ઉત્તર- “જોયમ” હે ગૌતમ ! “ત્તિ વિશે પvળ” ક્ષેત્રલેક ત્રણ પ્રકારને કહ્યો છે. “તંગહા” તે પ્રકારો આ પ્રમાણે છે“ફોટોયલેટો , સિરિયો રોહ ૨, ૩ઢોરો (૧) અધેલોક ક્ષેત્રલેક, (૨) તિર્થક ક્ષેત્રલેક અને (૩) ઉલેક ક્ષેત્રલેકકહ્યું પણ છે કે
સાવરણ ઘાણા ઉ૪ ૨ હે જ રિવિવો જ, કાળા િત્તણોઘં અતfકવિ ” આકાશના પ્રદેશ ઊંચે, નીચે અને તિરછી, એમ સર્વત્ર હોય છે. તેનું જ નામ જિનેન્દ્રોદ્વારા કથિત ક્ષેત્રરૂપ લેક છે. કાળ, સમય આદિ રૂપ કાળક છે. કહ્યું પણ છે કે- “સમાછીe » ઈત્યાદિ. સમય, આવલી, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, વર્ષ, યુગ, પલ્ય, સાગર, ઉત્સર્પિણ અને પરિવર્તન (અવસર્પિણી), એ બધાં કાળરૂપ લેક છે. ભાવરૂપ લેકને ભાવલેક કહે છે. તે ભાવરૂપ લેક આગમ અને નેઆગમની અપેક્ષાએ બે પ્રકારને કહ્યો છે. આગમની અપેક્ષાએ ભાવક એ છે કે જે લેક શબ્દના અર્થને જ્ઞાતા હોય છે અને તેમાં ઉપયુક્ત હોય છે.
આગમની અપેક્ષાએ ભાવલેક દાયક આદિ ભાવરૂપ છે. એજ વાત “ગોરા” ઈત્યાદિ દ્વારા પ્રકટ કરી છે ઔદયિક, ઔપથમિક, શાયિક. ક્ષાપશમિક, પારિણામિક અને સા પાતિક, આ રીતે ભાવકના છ પ્રકાર કહ્યા છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન– “અહોહોચ હેત્તો જ મરે! ઋવિ goga?” હે ભગવન! અલેક રૂપ ક્ષેત્રલેક કેટલા પ્રકારને કહ્યો છે?
મહાવીર પ્રભુને ઉત્તર– “યમ” હે ગૌતમાં “સત્તવિદ્દે guત્તેસિંહ” અલક રૂપ ક્ષેત્રકના નીચે પ્રમાણે સાત પ્રકાર કહ્યાં છે
" रयणप्पभा पुढवि अहेलोयखेत्तलोए, जाव अहे सत्तमापुढवि अहेलोय. રહેતો” (૧) રત્નપ્રભા પૃથ્વીરૂપ અધલેક ક્ષેત્રલેક, (૨) શકરપ્રભા પૃથ્વીરૂપ અલેક ક્ષેત્રલેક, (૩) વાલુકાપ્રભા પૃથવીરૂપ અલેક ક્ષેત્રલેક, (૪) પંકપ્રભા પૃથ્વીરૂપ અધેક ક્ષેત્રલોક, (૫) ધૂમપ્રભા પૃથ્વીરૂપ અલેક ક્ષેત્રલેક, (૬) તમઃ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૧ ૭