SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારે) આરાધના અને અનારાધનાનું પ્રતિપાદન કરે છે— k '' भिक्खु य अन्नयरं अकिञ्चटुणं पडिसेवित्ता तहस णं एवं भवइ पच्छा वि णं अहं चरमकालसमयंसि एयरस ठाणास आलोपस्सामि, जाव पडिवज्जिस्नामि " કોઈ એક સાધુ દ્વારા અકૃત્યસ્થાનનું સેવન થઈ જાય છે. ત્યાર માદ તેના મનમાં એવે વિચાર આવે છે કે જ્યારે મારા મરણ કાળ નજીક આવશે, ત્યારે હું આ અકૃત્યસ્થાનની આલેચન, પ્રાયશ્ચિત્ત આદિ કરી લઈશ. ત્યાર બાદ तस्व જાળસ્ત્ર-ગળાછોચહિબંને ગાત્ર નથિ તરા બા ળા '' તે અકૃત્યસ્થાનની આલેચના આદિ કર્યા વિના તે સીધુ કાળના અવસર આવતા કાળ કરી જાય છે તે એવી પરિસ્થિતિમાં તે અનાલે ચિત અને અપ્રતિક્રાન્ત સાધુ દ્વારા આરાધના થઈ ગણાતી નથી. પરન્તુ જો તે તરણે ટાળહ્ન બાહોચડિતે વારું, અસ્થિ તલ્લ आराहणा સાધુ દ્વારા પેાતાના અકૃત્યસેવનની અન્તકાળે આલેચના કરી લેવામાં આવે અને પ્રાયશ્ચિત્ત કરી લેવામાં આવે, તે તે આલેાચિત અને પ્રતિક્રાન્ત સાધુ દ્વારા આરાધના થઇ ગણાય છે. હવે પ્રકારાન્તરથી સૂત્રકાર અનારાધના અને આરાધનાનું નિરૂપણ કરે છે—‹ મિણ્ ય અન્નયમાં ચિઢ્ઢાળ હિલેવિન્ના तस्य णं एवं भवह जइ ताव समणोवासगा वि कालमासे कालं किच्चा अन्नयरेसु देवलोey देवत्ता उवत्रत्तारो भवंति किमंग पुण अहं अन्नपन्निय देवत्तणं विणो भामिति कट्टु ”” કોઇ એક સાધુ દ્વારા કયારેક કોઈક અકૃત્યસ્થાનનું સેવન થઈ જાય છે. ત્યારબાદ તેના મનમાં એવા વિચાર આવે છે કે જો શ્રમણેાપાસક પણ કાળના અવસર આવતાં કાળ કરીને કાઈ એક ધ્રુવલેકમાં દેવની પાંચ ઉત્પન્ન થઇ જાય છે, તે શું હું ન્યન્તરનિકાય વિશેષ અન્નપન્નિક દેવત્વને પણ શું... પ્રાપ્ત નહીં કરૂ? કહેવાનું તાત્પર્ય એ છે કે અવશ્ય એ પ્રકારની દેવ પર્યાય તા હુ પ્રાપ્ત કરી શકીશ આ પ્રકારના વિચાર કરીને " से णं तस्स ઝાળÄ અનાજોચવાતે દારું રે, નહ્યિ તક્ષ્ણ બ્રારાળા ” જો તે પાપસ્થાનનું સેવન કરનારા સાધુ તે પાપસ્થાનની આલેચના આદિ કર્યા વિના મરણ પામે, તા તેના દ્વારા આરાધના થતી નથી. ૮ से णं तस्स ठाणस्त्र आलोइयपडिक्कते હારું રે, અસ્થિ તલ બારĪફળા 'પરંતુ જો તે સાધુ પોતે સેવેલા પાપસ્થાનની આલેચના, પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત્ત કર્યો ખાદ મરણ પામે, તે તેને આરાધક જ કહેવાય છે. હવે મહાવીર પ્રભુનાં વચનાને પ્રમાણભૂત ગણીને ગૌતમ સ્વામી કહે છે.-તેવું મંતે ! સેવા અને ! ત્તિ ” ‘ હે ભગવન્ ! આપની ,, ܕܕ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૧
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy