________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૫૧
तथा संवेदनमप्यात्मनोऽभिन्नत्वात् कर्त्रशेनात्मतामापन्नं करणांशेन ज्ञानतामापन्नेन कारणभूतानामर्थानां कार्यभूतान् समस्तज्ञेयाकारानभिव्याप्य वर्तमानं कार्यकारणत्वेनोपचर्य ज्ञानमर्थानभिभूय वर्तत इत्युच्यमानं न विप्रतिषिध्यते।।३०।।
अथैवमर्था ज्ञाने वर्तन्त इति संभावयतिजदि ते ण संति अट्ठा णाणे णाणं ण होदि सव्वगयं। सव्वगयं वा णाणं कहं ण णाणट्ठिया अट्ठा।।३१।।
तिरस्कृत्य युगपदेव सर्वपदार्थेषु परिच्छित्त्याकारेण वर्तते। अयमत्र भावार्थ:-कारणभूतानां सर्वपदार्थानां कार्यभूताः परिच्छित्त्याकारा उपचारेणार्था भण्यन्ते, तेषु च ज्ञानं वर्तत इति भण्यमानेऽपि व्यवहारेण दोषो नास्तीति।। ३०।। अथ पूर्वसूत्रेण भणितं ज्ञानमर्थेषु वर्तते व्यवहारेणात्र पुनरर्था ज्ञाने वर्तन्त इत्युपदिशति-जइ यदि चेत् ते अट्ठा ण संति ते पदार्था: स्वकीयपरिच्छित्त्याकारसमर्पणद्वारेणादर्श बिम्बवन्न सन्ति। क्व। णाणे केवलज्ञाने। णाणं ण होदि सव्वगयं तदा ज्ञानं
વ્યાપીને વર્તતું દેખાય છે, તેમ સંવેદન (જ્ઞાન) પણ, આત્માથી અભિન્ન હોવાથી કર્તા-અંશ વડે આત્માપણાને પામતું થયું જ્ઞાનરૂપ કરણ-અંશ વડે કારણભૂત પદાર્થોના કાર્યભૂત સમસ્ત જ્ઞયાકારોમાં વ્યાપીને વર્તે છે, તેથી કાર્યમાં કારણનો ( જ્ઞયાકારોમાં પદાર્થોનો) ઉપચાર કરીને ‘ જ્ઞાન પદાર્થોમાં વ્યાપીને વર્તે છે' એમ કહેવું વિરોધ પામતું નથી.
ભાવાર્થ:- જેમ દૂધથી ભરેલા વાસણમાં રહેલું ઇન્દ્રનીલ રત્ન (નીલમ) સઘળા દૂધને પોતાની પ્રભા વડે નીલવર્ણ કરે છે તેથી વ્યવહાર રત્નની પ્રભા અને રત્ન સમસ્ત દૂધમાં વ્યાપેલાં કહેવાય છે, તેમ યોથી ભરેલા વિશ્વમાં રહેલો આત્મા સમસ્ત શેયોને (લોકાલોકને) પોતાની જ્ઞાનપ્રભા વડે પ્રકાશિત કરે છે અર્થાત જાણે છે તેથી વ્યવહારે આત્માનું જ્ઞાન અને આત્મા સર્વવ્યાપી કહેવાય છે (જોકે નિશ્ચયથી તો તેઓ પોતાના અસંખ્ય પ્રદેશોમાં જ રહેલાં છે, જોયોમાં પેઠાં નથી).
).
હવે, આ રીતે પદાર્થો જ્ઞાનમાં વર્તે છે એમ વ્યક્ત કરે છે:
નવ હોય અર્થો જ્ઞાનમાં, તો જ્ઞાન સૌ-ગત પણ નહીં, ને સર્વગત છે જ્ઞાન તો કયમ જ્ઞાનસ્થિત અર્થો નહીં? ૩૧.
૧. પ્રમાણદષ્ટિથી સંવેદન અર્થાત્ જ્ઞાન કહેતાં અનંત ગુણપર્યાયોનો પિંડ સમજાય છે. તેમાં જો કર્તા, કરણ
આદિ અંશો પાડવામાં આવે તો કર્તા-અંશ તે અખંડ આત્મદ્રવ્ય છે અને કરણ-અંશ તે જ્ઞાનગુણ છે. ૨. પદાર્થો કારણ છે અને તેમના જ્ઞયાકારો (દ્રવ્ય-ગુણ-પર્યાય) કાર્ય છે. ૩. આ ગાથામાં પણ “જ્ઞાન” શબ્દથી અનંત ગુણ પર્યાયોના પિંડરૂપ જ્ઞાતૃદ્રવ્ય ખ્યાલમાં લેવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com