Book Title: Pravachana sara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 458
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] ચરણાનુયોગસૂચક ચૂલિકા ૪૨૩ त्वेन न युक्त:; एवंविधाहारसेवनव्यक्तान्तरशुद्धित्वान्न च युक्तस्य। दिवस एवाहारो युक्ताहारः, तदेव सम्यगवलोकनात्। अदिवसे तु सम्यगवलोकनाभावादनिवार्यहिंसायतनत्वेन न युक्तः, एवंविधाहारसेवनव्यक्तान्तरशुद्धित्वान्न च युक्तस्य। अरसापेक्ष एवाहारो युक्ताहारः, तस्यैवान्तःशुद्धिसुन्दरत्वात्। रसापेक्षस्तु अन्तरशुद्ध्या प्रसह्य हिंसायतनीक्रियमाणो न युक्तः, अन्तरशुद्धिसेवकत्वेन न च युक्तस्य। अमधुमांस एवाहारो युक्ताहारः, तस्यैवाहिंसायतनत्वात्। समधुमांसस्तु हिंसायतनत्वान्न युक्तः, एवंविधाहारसेवनव्यक्तान्तरशुद्धित्वान्न च युक्तस्य। मधुमांसमत्र हिंसायतनोपलक्षणं, तेन समस्तहिंसायतनशून्य एवाहारो युक्ताहारः।। २२९ ।। चेत्। चिदानन्दैकलक्षणनिश्चयप्राणरक्षणभूता रागादिविकल्पोपाधिरहिता या तु निश्चयनयेनाहिंसा, तत्साधकरूपा बहिरङ्गपरजीवप्राणव्यपरोपणनिवृत्तिरूपा द्रव्याहिंसा च, सा द्विविधापि तत्र युक्ताहारे । यस्तु तद्विपरीतः स युक्ताहारो न भवति। कस्मादिति चेत्। तद्विलक्षणभूताया द्रव्यभावरूपाया हिंसायाः सद्भावादिति।। २२९ ।। अथ विशेषेण मांसदूषणं कथयति पक्केसु अ आमेसु अ विपच्चमाणासु मंसपेसीसु। संतत्तियमुववादो तज्जादीणं णिगोदाणं।। ३२।। जो पक्कमपक्कं वा पेसी मंसस्स खादि फासदि वा। सो किल णिहणदि पिंडं जीवाणमणेगकोडीणं ।। २३३।। (जुम्म) (२) सेवा मा२॥ सेवनमा (सेवनानी) अंतरं। अशुद्धि व्यति. (-प्रगट ) होवाथी ते. मा६८२. युतिनो (-योगानी ) नथी. દિવસે આહાર તે જ યુક્તાહાર છે, કારણ કે તે જ સમ્યક્ (બરાબર) જોઈ શકાય છે. (૧) અદિવસે (દિવસ સિવાયના વખતમાં) આહાર તો સમ્યક જોઈ શકાતો નથી તેથી તેને હિંસાયતનપણું અનિવાર્ય હોવાથી તે આહાર યુક્ત ( –યોગ્ય) નથી; વળી (૨) એવા આહારના સેવનમાં અંતરંગ अशुद्धि यति होवाथी ते माहा२ युतिनो (-योगानो) नथी. રસની અપેક્ષા વિનાનો આહાર તે જ યુક્તાહાર છે, કારણ કે તે જ અંતરંગ શુદ્ધિથી સુંદર છે. (૧) રસની અપેક્ષાવાળો આહાર તો અંતરંગ અશુદ્ધિ વડે અત્યંતપણે હિંસાયતન કરવામાં આવતો थओ युत (-योग्य) नथी; 4जी (२) तेनो सेवना२ मंत। अशुद्धि 43 सेवनारी होवाथी ते भा।२ युतिनो ( -योगानो) नथी. મધ-માંસ રહિત આહાર તે જ યુક્તાહાર છે, કારણ કે તેને જ હિંસાયતનપણાનો અભાવ છે. (१) मध-मांस. सहित मा२. तो हिंसायतन होपाथी युति. (-योग्य) नथी; वणी (२) सेवा આહારના સેવનમાં અંતરંગ અશુદ્ધિ વ્યક્ત હોવાથી તે આહાર યુક્તનો (-યોગીનો) નથી. અહીં મધમાંસ હિંસાયતનનું ઉપલક્ષણ છે તેથી (મધ-માંસ રહિત આહાર યુક્તાહાર છે” એ કથન દ્વારા એમ સમજવું કે) સમસ્તહિંસાયતનશૂન્ય આહાર તે જ યુક્તાહાર છે. ૨૨૯. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548