Book Title: Pravachana sara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 486
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] ચરણાનુયોગસૂચક ચૂલિકા ૪૫૧ तस्य सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग इति भेदात्मकत्वात्पर्यायप्रधानेन व्यवहारनयेन, ऐकण्यं मोक्षमार्ग इत्यभेदात्मकत्वात् द्रव्यप्रधानेन निश्चयनयेन, विश्वस्यापि भेदाभेदात्मकत्वात्तदुभयमिति પ્રમાણેન પ્રજ્ઞા: ૨૪૨ इत्येवं प्रतिपत्तुराशयवशादेकोऽप्यनेकीभवंपैलक्षण्यमथैकतामुपगतो मार्गोऽपवर्गस्य यः। द्रष्टुज्ञातृनिबद्धवृत्तिमचलं लोकस्तमास्कन्दतामास्कन्दत्यचिराद्विकाशमतुलं येनोल्लसन्त्याश्चितेः।। १६ ।। भण्यते। निर्विकल्पसमाधिकाले तु निश्चयेनेति। तदेव च नामान्तरेण परमसाम्यमिति। तदेवं परमसाम्यं पर्यायनामान्तरेण शुद्धोपयोगलक्षणः श्रामण्यापरनामा मोक्षमार्गो ज्ञातव्य इति। तस्य तु मोक्षमार्गस्य सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग इति भेदात्मकत्वात्पर्यायप्रधानेन व्यवहारनयेन निर्णयो भवति। ऐकाम्यं मोक्षमार्ग इत्यभेदात्मकत्वात् द्रव्यप्रधानेन निश्चयनयेन निर्णयो भवति। समस्तवस्तुसमूहस्यापि भेदाभेदात्मकत्वान्निश्चयव्यवहारमोक्षमार्गद्वयस्यापि प्रमाणेन निश्चयो भवतीत्यर्थः।। २४२।। एवं निश्चयव्यवहारसंयमप्रतिपादनमुख्यत्वेन तृतीयस्थले गाथाचतुष्टयं गतम्। अथ यः स्वशुद्धात्मन्येकाग्रो न भवति तस्य मोक्षाभावं दर्शयति-मुज्झदि वा रज्जदि वा दुस्सदि તે (સંયતત્વરૂપ અથવા શ્રમણ્યરૂપ મોક્ષમાર્ગ) ભદાત્મક હોવાથી “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે” એમ પર્યાયપ્રધાન વ્યવહારનયથી તેનું પ્રજ્ઞાપન છે; તે (મોક્ષમાર્ગ) અભેદાત્મક હોવાથી એકાગ્રતા મોક્ષમાર્ગ છે” એમ દ્રવ્યપ્રધાન નિશ્ચયનયથી તેનું પ્રજ્ઞાપન છે; બધાય પદાર્થો ભેદાભદાત્મક હોવાથી તે બન્ને (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તેમ જ એકાગ્રતા) મોક્ષમાર્ગ છે” એમ પ્રમાણથી તેનું પ્રજ્ઞાપન છે. ૨૪૨. [ હવે શ્લોક દ્વારા મોક્ષપ્રાપ્તિને માટે દ્રષ્ટા-જ્ઞાતામાં લીનતા કરવાનું કહેવામાં આવે છે : ] [ અર્થ:- ] એ પ્રમાણે, પ્રતિપાદકના આશયને વશ, એક હોવા છતાં પણ અનેક થતો હોવાથી (અર્થાત અભેદપ્રધાન નિશ્ચયનયથી એક-એકાગ્રતારૂપ-હોવા છતાં પણ કહેનારના અભિ ભેદપ્રધાન વ્યવહારનયથી અનેક પણ-દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પણ થતો હોવાથી) એકતાને (એકલક્ષણપણાને) તેમ જ 'ત્રિલક્ષણપણાને પામેલો જે અપવર્ગનો (મોક્ષનો) માર્ગ તેને લોક દ્રષ્ટાજ્ઞાતામાં પરિણતિ બાંધીને (–લીન કરીને) અચળપણે અવલંબો, કે જેથી તે (લોક) ઉલ્લસતી ચેતનાના અતુલ વિકાસને અલ્પ કાળમાં પામે. * શાર્દૂલવિક્રીડિત છંદ ૧. દ્રવ્યપ્રધાન નિશ્ચયનયથી માત્ર એકાગ્રતા એક જ મોક્ષમાર્ગનું લક્ષણ છે. ૨. પર્યાયપ્રધાન વ્યવહારનયથી દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રિક મોક્ષમાર્ગનું લક્ષણ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548