________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરિશિષ્ટ
૫૦૫
*इति गदितमनीचैस्तत्त्वमुच्चावचं यत् चिति तदपि किलाभूत्कल्पमग्नौ हुतस्य। अनुभवतु तदुचैश्चिच्चिदेवाद्य यस्माद् अपरमिह न किञ्चित्तत्त्वमेकं परं चित्।। २२।।
समाप्तेयं तत्त्वदीपिका टीका।
ज्ञेयाधिकारापरनामा सम्यक्त्वाधिकारः, तदनन्तरं ‘एवं पणमिय सिद्धे' इत्यादि सप्तनवतिगाथापर्यन्तं चारित्राधिकारश्चेति महाधिकारत्रयेणैकादशाधिकत्रिशतगाथाभिः प्रवचनसारप्राभृतं समाप्तम्।
समाप्तेयं तात्पर्यवृत्तिः प्रवचनसारस्य।
[ અર્થ:-] આ રીતે (આ પરમાગમમાં) અમદપણે ( જોરથી, બળવાનપણે, મોટે અવાજે) જે થોડુંઘણું તત્ત્વ કહેવામાં આવ્યું, તે બધું ચૈતન્યને વિષે ખરેખર અગ્નિમાં હોમાયેલી વસ્તુ સમાન (સ્વાહા ) થઈ ગયું. (અગ્નિને વિષે હોમવામાં આવતા ઘીને અગ્નિ ખાઈ જાય છે, જાણે કે કાંઈ હોમાયું જ ન હોય ! તેવી રીતે અનંત માહામ્યવંત ચૈતન્યનું ગમે તેટલું વર્ણન કરવામાં આવે તોપણ જાણે કે એ સમસ્ત વર્ણનને અનત મહિમાવત ચૈતન્ય ખાઈ જાય છે; ચેતન્યના અનત મહિમા પાસે બધુ જાણે કે વર્ણન જ ન થયું હોય એમ તુચ્છતાને પામે છે.) તે ચૈતન્યને જ ચૈતન્ય આજે પ્રબળપણે ઉગ્રપણે અનુભવો (અર્થાત તે ચિસ્વરૂપ આત્માને જ આત્મા આજે અત્યંત અનુભવો, કારણ કે આ લોકમાં બીજું કાંઈ જ (ઉત્તમ) નથી, ચૈતન્ય જ એક પરમ (ઉત્તમ) તત્ત્વ છે.
આમ (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રી પ્રવચનસાર શાસ્ત્રની શ્રીમદ અમૃતચંદ્રાચાર્યવિવિરચિત) તત્ત્વદીપિકા નામની સંસ્કૃત ટીકાનો શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહુ કત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.
સમાસ
* માલિની છંદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com