Book Title: Pravachana sara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૫૫
ये खलु श्रामण्यपरिणतिं प्रतिज्ञायापि, जीवितकषायकणतया, समस्तपरद्रव्यनिवृत्तिप्रवृत्तसुविशुद्धशिज्ञप्तिस्वभावात्मतत्त्ववृत्तिरूपां शुद्धोपयोगभूमिकामधिरोढुं न क्षमन्ते, ते तदुपकण्ठनिविष्टाः, कषायकुण्ठीकृतशक्तयो, नितान्तमुत्कण्ठुलमनसः, श्रमणाः किं भवेयुर्न वेत्यत्राभिधीयते। 'धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपयोगजुदो। पावदि णिव्वाणसुहं सुहोवजुत्तो व सग्गसुहं।।' इति स्वयमेव निरूपितत्वादस्ति तावच्छुभोपयोगस्य धर्मेण सहैकार्थसमवायः। ततः शुभोपयोगिनोऽपि धर्मसद्भावाद्भवेयुः श्रमणाः। किन्तु तेषां शुद्धोपयोगिभि: समं समकाष्ठत्वं न भवेत् , यतः शुद्धोपयोगिनो निरस्तसमस्तकषायत्वादनास्रवा
तत्र दृष्टान्तः-यथा निश्चयेन शुद्धबुद्धकस्वभावाः सिद्धजीवा एव जीवा भण्यते, व्यवहारेण चतुर्गतिपरिणता अशुद्धजीवाश्च जीवा इति; तथा शुद्धोपयोगिनां मुख्यत्वं, शुभोपयोगिनां तु चकारसमुच्चयव्याख्यानेन गौणत्वम्। कस्माद्गौणत्वं जातमिति चेत्। तेसु वि सुद्धवजुत्ता अणासवा सासवा सेसा तेष्वपि मध्ये शुद्धोपयोगयुक्ता अनास्रवाः, शेषाः सास्रवा इति यतः कारणात्। तद्यथानिजशुद्धात्मभावनाबलेन समस्तशुभाशुभसंकल्पविकल्परहितत्वाच्छुद्धो-पयोगिनो निरासवा एव, शेषाः शुभोपयोगिनो
ટીકા:- જેઓ ખરેખર શ્રામણ પરિણતિની પ્રતિજ્ઞા કરીને પણ, કષાયકણ જીવતો (યાત) હોવાથી, સમસ્ત પરદ્રવ્યથી નિવૃત્તિરૂપે પ્રવર્તતી એવી જે સુવિશુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવ આત્મતત્ત્વમાં પરિણતિરૂપ શુદ્ધોપયોગભૂમિકા તેમાં આરોહણ કરવા અસમર્થ છે, તે (શુભોપયોગી) જીવો-કે જેઓ શુદ્ધોપયોગભૂમિકાના ઉપકંઠે રહેલા છે, કષાયે જેમની શક્તિને કુંઠિત કરી (-રૂંધી) છે અને જેઓ અત્યંત ઉત્કંઠિત (આતુર) મનવાળા છે તેઓ-શ્રમણ છે કે નથી, તે અહીં કહેવામાં આવે છે :
'धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपयोगजुदो। पावदि णिव्वाणसुहं सुहोवजुत्तो व સાસુહૃાા' એમ (૧૧ મી ગાથામાં ભગવાન કુંદકુંદાચાર્યદવે) પોતે જ નિરૂપણ કર્યું હોવાથી શુભપયોગને ધર્મની સાથે એકાર્યસમવાય છે; તેથી શુભોપયોગીઓ પણ, તેમને ધર્મનો સદ્ભાવ હોવાને લીધે, શ્રમણ છે. પરંતુ તેઓ શુદ્ધોપયોગીઓની સાથે સમાન કોટિના (સરખી હદના) નથી, કારણ કે શુદ્ધોપયોગીઓએ સમસ્ત કષાયો નિરસ્ત કર્યા હોવાથી તેઓ નિરાગ્નવ જ છે અને આ શુભોપયોગીઓને તો કષાયકણ અવિનષ્ટ હોવાથી
૧. આત્મતત્ત્વનો સ્વભાવ સુવિશુદ્ધ દર્શન અને શાન છે. ૨. ઉપકંઠ = પાદર; પરવાડ; તળેટી; પાડોશ; નજીકનો ભાગ; નિકટતા. ૩. અર્થ:- ધર્મ પરિણમેલા સ્વરૂપવાળો આત્મા જો શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય તો મોક્ષના સુખને પામે છે
અને જો શુભ ઉપયોગવાળો હોય તો સ્વર્ગના સુખને (બંધને) પામે છે. ૪. એકાર્યસમવાય = એક પદાર્થમાં સાથે રહી શકવારૂપ સંબંધ. (આત્મપદાર્થમાં ધર્મ અને શુભોપયોગ સાથે
હોઈ શકે છે તેથી શુભોપયોગને ધર્મની સાથે એકાર્થસમવાય છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548