Book Title: Pravachana sara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 473
________________ ४३८ [ भगवानश्री ६६ प्रमाणत्वोपपत्तेः। अतः सर्वेऽर्था आगमसिद्धा एव भवन्ति । अथ ते श्रमणानां ज्ञेयत्वमापद्यन्ते स्वयमेव, विचित्रगुणपर्यायविशिष्टसर्वद्रव्यव्यापकानेकान्तात्मकश्रुतज्ञानोपयोगीभूय विपरिणमनात्। अतो न किञ्चिदप्यागमचक्षुषामदृश्यं स्यात् ।। २३५ ।। अथागमज्ञानतत्पूर्वतत्त्वार्थश्रद्धानतदुभयपूर्वसंयतत्वानां यौगपद्यस्य मोक्षमार्गत्वं नियम यति Version 001: remember to check http://www.AtmaDharma.com for updates २३५. પ્રવચનસાર आगमपुव्वा दिट्ठी ण भवदि जस्सेह संजमो तस्स । णत्थीदि भणदि सुत्तं असंजदो होदि किध समणो ।। २३६ ।। गुणपर्यायैः सह। जाणंति जानन्ति । कान्। ते वि तान् पूर्वोक्तार्थगुणपर्यायान्। किं कृत्वा पूर्वम्। पेच्छित्ता दृष्ट्वा ज्ञात्वा। केन । आगमेण हि आगमेनैव। अयमत्रार्थः- पूर्वमागमं पठित्वा पश्चाज्जानन्ति। ते समणा ते श्रमणा भवन्तीति । अत्रेदं भणितं भवति - सर्वे द्रव्यगुणपर्यायाः परमागमेन ज्ञायन्ते। कस्मात् । आगमस्य परोक्षरूपेण केवलज्ञानसमानत्वात् । पश्चादागमाधारेण स्वसंवेदनज्ञाने जाते स्वसंवेदनज्ञानबलेन केवलज्ञाने च जाते प्रत्यक्षा अपि भवन्ति । ततः कारणादागमचक्षुषा परंपरया सर्वं भवतीति ।। २३५ ।। एवमागमाभ्यासकथनरूपेण प्रथम-स्थले सूत्रचतुष्टयं गतम्। अथागमपरिज्ञानतत्त्वार्थश्रद्धानतदुभयपूर्वकसंयतत्वत्रयस्य मोक्षमार्गत्वं नियमयति-आगमपुव्वा दिट्ठी ण दृश्यं भवदि અનેકાંતમય હોવાથી જ આગમને પ્રમાણપણાની ઉપપત્તિ છે (અર્થાત્ આગમ પ્રમાણભૂત સિદ્ધ થાય છે). આથી બધા પદાર્થો આગમસિદ્ધ જ છે. અને તેઓ શ્રમણોને સ્વયમેવ જ્ઞેયભૂત થાય છે, કારણ કે શ્રમણો વિચિત્ર ગુણપર્યાયોવાળાં સર્વ દ્રવ્યોમાં વ્યાપક (–સર્વ દ્રવ્યોને જાણનાર) અનેકાન્તાત્મક શ્રુતજ્ઞાનોપયોગરૂપ થઈને પરિણમે છે. आथी (खेम ऽधुं }) आगमयक्षुखोने ( -आगम३५ यक्षुवाणाखोने) Siध पए। अदृश्य नथी. હવે, આગમજ્ઞાન, તપૂર્વક તત્ત્વાર્થશ્રદ્ધાન અને તદુભયપૂર્વક સંયતત્વના યુગપદપણાને મોક્ષમાર્ગપણું હોવાનો નિયમ કરે છે [અર્થાત્ (૧) આગમજ્ઞાન, (૨) તે-પૂર્વક તત્ત્વાર્થશ્રદ્ધાન અને (૩) તે બન્ને-પૂર્વક સંયતપણું-એ ત્રણેનું સાથે હોવું તે જ મોક્ષમાર્ગ છે એવો નિયમ સિદ્ધ કરે છે ]:દૃષ્ટિ ન આગમપૂર્વિકા તે જીવને સંયમ નહીં -खे सूत्र डेरुं छे पथन; भुनि डेम होय असंयमी ? २९. ૧. અનેકાંત અનેક અંત; અનેક ધર્મ. [દ્રવ્યશ્રુત અનેકાંતમય છે. સર્વ દ્રવ્યોના એકીસાથે પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા જે અનેક ધર્મો તેમાં વ્યાપનારા (અર્થાત્ તેમને કહેનારા ) અનેક ધર્મો દ્રવ્યશ્રુતમાં છે. ] ૨. શ્રુતજ્ઞાનોપયોગ અનેકાન્તાત્મક છે. સર્વ દ્રવ્યોના જે અનેક ધર્મો તેમાં વ્યાપનારા ( અર્થાત્ તેમને જાણનારા ) અનેક ધર્મો ભાવશ્રુતજ્ઞાનમાં છે. = Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548