Book Title: Pravachana sara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 469
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૪ [ ભગવાનશ્રીકુંદકુંદ पीतोन्मत्तकस्येवावकीर्णविवेकस्याविविक्तेन ज्ञानज्योतिषा निरूपयतोऽप्यात्मात्मप्रदेशनिश्चित शरीरादिद्रव्येषूपयोगमिश्रितमोहरागद्वेषादिभावेषु च स्वपरनिश्चायकागमोपदेशपूर्वकस्वानुभवाभावादयं परोऽयमात्मेति ज्ञानं सिद्धयेत्; तथाच त्रिसमयपरिपाटीप्रकटितविचित्रपर्याय प्राग्भारागाधगम्भीरस्वभावं विश्वमेव ज्ञेयीकृत्य प्रतपतः परमात्मनिश्चायकागमोपदेशपूर्वकस्वानुभवा-भावात् ज्ञानस्वभावस्यैकस्य परमात्मनो ज्ञानमपि न सिद्धयेत्। परात्मपरमात्मज्ञानशून्यस्य तु द्रव्यकर्मारब्धैः शरीरादिभिस्तत्प्रत्ययैर्मोहरागद्वेषादिभावैश्च सहैक्यमाकलयतो वध्यघातकविभागाभावान्मोहादिद्रव्यभावकर्मणां क्षपणं न सिद्ध्येत्; तथाच ज्ञेयनिष्ठतया अंधउ अवरहं अंधयहं किम दरिसावइ पंथु ।। " इति दोहकसूत्रकथिताद्यागमपदसारभूतमध्यात्मशास्त्रं चाजानन् पुरुषो रागादिदोषरहिताव्याबाधसुखादिगुणस्वरूपनिजात्मद्रव्यस्य भावकर्मशब्दाभिधेयै रागादि વિવેકના નાશને પ્રાપ્ત હોવાથી `અવિવિક્ત જ્ઞાનજ્યોતિ વડે જોકે જુએ છે તોપણ, તેને સ્વપરનિશ્ચાયક આગમોપદેશપૂર્વક સ્વાનુભવના અભાવને લીધે, આત્મામાં અને આત્મપ્રદેશસ્થિત શરીરાદિદ્રવ્યોમાં તેમ જ ઉપયોગમિશ્રિત મોહરાગદ્વેષાદિભાવોમાં ‘આ પર છે અને આ આત્મા (–સ્વ) છે' એવું જ્ઞાન સિદ્ધ થતું નથી; તેમ જ તેને પરમાત્મનિશ્ચાયક આગમોપદેશપૂર્વક સ્વાનુભવના અભાવને લીધે, જેને ત્રિકાળપરિપાટીમાં વિચિત્ર પર્યાયોનો સમૂહ પ્રગટ થાય છે એવા અગાધગંભીરસ્વભાવી વિશ્વને શેયરૂપ કરીને “પ્રતપતા જ્ઞાનસ્વભાવી એક પરમાત્માનું જ્ઞાન પણ સિદ્ધ થતું નથી. અને ( એ રીતે ) જે (૧) પરાત્મજ્ઞાનથી તેમ જ (૨) ૫૨માત્મજ્ઞાનથી શૂન્ય છે તેને, (૧) દ્રવ્યકર્મથી થતાં શરીરાદિ સાથે તથા "તત્પ્રત્યયી મોહરાગદ્વેષાદિભાવો સાથે એકતા અનુભવવાને લીધે વધ્યઘાતકના વિભાગનો અભાવ હોવાથી મોહાદિદ્રવ્યભાવકર્મોનો ક્ષય સિદ્ધ થતો નથી, તેમ જ (૨) શેયનિષ્ઠપણે પ્રત્યેક વસ્તુના ઉત્પાદ-વિનાશરૂપે પરિણમતી ૧. અવિવિક્ત ૨. સ્વપરનિશ્ચાયક અવિવેકવાળી; વિવેકશૂન્ય; ભેદ વિનાની; અભિન્ન; ભેળસેળ. સ્વપરનો નિશ્ચય કરાવનાર. (આગમોપદેશ સ્વપરનો નિશ્ચય કરાવનાર છે અર્થાત્ સ્વપરનો નિશ્ચય કરવામાં નિમિત્તભૂત છે.) પરમાત્માનો નિશ્ચય કરાવનાર (અર્થાત્ જ્ઞાનસ્વભાવી પરમાત્માનો નિર્ણય કરવામાં – પ્રવચનસાર – = ૩. પરમાત્મનિશ્ચાયક નિમિત્તભૂત ) ૪. પ્રતપવું = તપવું; પ્રતાપવંત વર્તવું. (જ્ઞાનસ્વભાવી પરમાત્મા વિશ્વને શેયરૂપ કરીને તપે છે-પ્રતાપવંત વર્તે છે ) ૫. તત્પ્રત્યયી તત્સંબંધી; તે સંબંધી; તે જેનું નિમિત્ત છે એવા. ૬. વધ્યઘાતક હણાવાયોગ્ય અને હણનાર. [ આત્મા વધ્ય છે અને મોહાદિભાવકર્મો ઘાતક છે મોહાદિદ્રવ્યકર્મો પણ આત્માના ઘાતમાં નિમિત્તભૂત હોવાથી ઘાતક કહેવાય છે. ] ૭. જ્ઞેયનિષ્ઠ શેયોમાં નિષ્ઠવાળું; જ્ઞેયપરાયણ; જ્ઞેયસન્મુખ. [અનાદિ સંસારથી જ્ઞપ્તિ જ્ઞેયનિષ્ઠ હોવાથી તે દરેક પદાર્થના ઉત્પત્તિ-વિનાશરૂપે પરિણમવાને લીધે પરિવર્તન પામ્યા કરે છે. પરમાત્મનિષ્ઠતા વિના જ્ઞપ્તિનું તે પરિવર્તન અનિવાર્ય છે.] = = Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548