Book Title: Pravachana sara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 467
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૨ પ્રવચનસાર [ ભગવાન શ્રીકુંદકુંદ वृत्तिस्वरूपसम्यग्दर्शनज्ञानचारित्रपरिणतिप्रवृत्तदृशिज्ञप्तिवृत्तिरूपात्मतत्त्वैकण्याभावात् शुद्धात्मतत्त्वप्रवृत्तिरूपं श्रामण्यमेव न स्यात्। अतः सर्वथा मोक्षमार्गापरनाम्नः श्रामण्यस्य सिद्धये भगवदर्हत्सर्वज्ञोपज्ञे प्रकटानेकान्तकेतने शब्दब्रह्मणि निष्णातेन मुमुक्षुणा भवितव्यम्।। २३२।। अथागमहीनस्य मोक्षाख्यं कर्मक्षपणं न सम्भवतीति प्रतिपादयति भवति। एयग्गं णिच्छिदस्स ऐकाम्यं पुनर्निश्चितस्य तपोधनस्य भवति। केषु। अत्थेसु टकोत्कीर्णज्ञायकैकस्वभावो योऽसौ परमात्मपदार्थस्तत्प्रभृतिष्वर्थेषु। णिच्छित्ती आगमदो सा च पदार्थनिश्चित्तिरागमतो भवति। तथाहि-जीवभेदकर्मभेदप्रतिपादकागमाभ्यासाद्भभवति, न केवलमागमाभ्यासात्तथैवागमपदसारभूताच्चिदानन्दैकपरमात्मतत्त्वप्रकाशकादध्यात्माभिधानात्परमागमाच्च पदार्थपरिच्छित्तिर्भवति। आगमचेट्ठा तदो जेट्ठा ततः कारणादेवमुक्तलक्षणागमे परमागमे च चेष्टा प्रवृत्ति: ज्येष्ठा श्रेष्ठा प्रशस्येत्यर्थः ।। २३२।। આત્માની પ્રતીતિ-અનુભૂતિ-વૃત્તિસ્વરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રપરિણતિએ પ્રવર્તતી જે 'દશિ જ્ઞપ્તિવૃત્તિરૂપ આત્મતત્ત્વમાં એકાગ્રતા તેનો અભાવ હોવાથી શુદ્ધાત્મતત્ત્વપ્રવૃત્તિરૂપ શ્રમય જ (શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવૃત્તિરૂપ મુનિપણું જ ) હોતું નથી. આથી (એમ કહ્યું કે, મોક્ષમાર્ગ જેનું બીજાં નામ છે એવા શ્રમણ્યની સર્વ પ્રકારે સિદ્ધિ કરવા માટે મુમુક્ષુએ ભગવાન અર્હત સર્વજ્ઞથી ઉપજ્ઞ (-સ્વયં જાણીને કહેવાયેલા) શબ્દબ્રહ્મમાં-કે જેનું અનેકાંતરૂપી કેતન પ્રગટ છે તેમાં નિષ્ણાત થવું. - આગમ વિના પદાર્થોનો નિશ્ચય થતો નથી; પદાર્થોના નિશ્ચય વિના અશ્રદ્ધાજનિત તરલતા, પરકર્તુત્વાભિલાષાજનિત ક્ષોભ અને પરભોકતૃત્વાભિલાષાજનિત અસ્થિરતાને લીધે એકાગ્રતા થતી નથી; અને એકાગ્રતા વિના એક આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન-વર્તનરૂપે પ્રવર્તતી શુદ્ધાત્મપ્રવૃત્તિ નહિ થવાથી મુનિપણું થતું નથી. માટે મોક્ષાર્થીનું પ્રધાન કર્તવ્ય ‘શબ્દબ્રહ્મરૂપ આગમમાં પ્રવીણતા પ્રાપ્ત કરવી તે છે. ૨૩ર. હવે, આગમહીનને મોક્ષા (“મોક્ષનામથી કહેવાતો ) કર્મક્ષય થતો નથી એમ પ્રતિપાદન કરે છે: ૧. દશિ = દર્શન ૨. કેતન = ચિહ્ન; લક્ષણ; ધ્વજ. ૩. શબ્દબ્રહ્મ = પરમબ્રહ્મરૂપ વાચ્યનું વાચક દ્રવ્યશ્રત. [ આ ગાથાઓમાં સર્વજ્ઞોપજ્ઞ સમસ્ત દ્રવ્યશ્રુતને સામાન્યપણે આગમ કહેવામાં આવ્યું છે કોઈ વાર દ્રવ્યશ્રુતના ‘આગમ’ અને ‘પરમાગમ' એવા બે ભેદ પણ પાડવામાં આવે છે; ત્યાં જીવભેદો તથા કર્મભેદોના પ્રતિપાદક દ્રવ્યશ્રુતને “આગમ' કહેવામાં આવે છે અને સમસ્ત દ્રવ્યશ્રુતના સારભૂત ચિદાનંદ એક પરમાત્મતત્ત્વના પ્રકાશક અધ્યાત્મ-દ્રવ્યશ્રુતને “પરમાગમ' કહેવામાં આવે છે.] Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548