________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૨
પ્રવચનસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
शरीरानुरागसेवकत्वेन न च युक्तस्य। अप्रतिपूर्णोदर एवाहारो युक्ताहारः, तस्यैवाप्रतिहतयोगत्वात्। प्रतिपूर्णोदरस्तु प्रतिहतयोगत्वेन कथञ्चित् हिंसायतनीभवन् न युक्तः, प्रतिहतयोगत्वेन न च युक्तस्य। यथालब्ध एवाहारो युक्ताहारः, तस्यैव विशेषप्रियत्वलक्षणानुरागशून्यत्वात्। अयथालब्धस्तु विशेषप्रियत्वलक्षणानुरागसेव्यमानत्वेन प्रसह्य हिंसायतनीक्रियमाणो न युक्तः, विशेषप्रियत्वलक्षणानुरागसेवकत्वेन न च युक्तस्य। भिक्षाचरणेनैवाहारो युक्ताहारः, तस्यैवारम्भशून्यत्वात्। अभैक्षाचरणेन त्वारम्भसम्भवात्प्रसिद्धहिंसायतन
जहालद्धं यथालब्धो, न च स्वेच्छालब्धः। चरणं भिक्खेण भिक्षाचरणेनैव लब्धो, न च स्वपाकेन। दिवा दिवैव, न च रात्रौ। ण रसावेक्खं रसापेक्षो न भवति, किंतु सरसविरसादौ समचित्तः। ण मधुमंसं अमधुमांसः, अमधुमांस इत्युपलक्षणेन आचारशास्त्रकथितपिण्डशुद्धिक्रमेण समस्तायोग्याहाररहित इति। एतावता किमुक्तं भवति। एवंविशिष्टविशेषणयुक्त एवाहार-स्तपोधनानां युक्ताहारः। कस्मादिति
(યોગ્ય) નથી (અર્થાત તે યુક્તાહાર નથી); વળી (૨) અનેક વખત આહારનો સેવનાર શરીરના અનુરાગ વડે સેવનારો હોવાથી તે આહાર યુક્તનો (યોગીનો) નથી (અર્થાત્ તે યુક્તાહાર નથી).
અપૂર્ણોદર આહાર તે જ યુક્તાહાર છે, કારણ કે તે જ પ્રતિહત યોગ વિનાનો છે. [ પૂર્ણોદર આહાર યુક્તાહાર નથી એમ નીચે પ્રમાણે બે પ્રકારે સિદ્ધ થાય છેઃ ] (૧) પૂર્ણોદર આહાર તો પ્રતિત યોગવાળો હોવાથી કથંચિત હિંસાયતન બનતો થકો યુક્ત (યોગ્ય) નથી; વળી (૨) પૂર્ણોદર આહાર કરનાર પ્રતિહત યોગવાળો હોવાથી તે આહાર યુક્તનો (યોગીનો) નથી.
યથાલબ્ધ આહાર તે જ યુક્તાહાર છે, કારણ કે તે જ (આહાર) વિશેષપ્રિયતાસ્વરૂપ અનુરાગથી શૂન્ય છે. (૧) અયથાલબ્ધ આહાર તો વિશેષપ્રિયતાસ્વરૂપ અનુરાગ વડે સેવવામાં આવતો હોવાથી અત્યંતપણે હિંસાયતન કરવામાં આવતો થકો યુક્ત (-યોગ્ય) નથી; વળી (૨) અયથાલબ્ધ આહારનો સેવનાર વિશેષપ્રિયતાસ્વરૂપ અનુરાગ વડે સેવનારો હોવાથી તે આહાર યુક્તનો (–યોગીનો) નથી.
ભિક્ષાચરણથી આહાર તે જ યુક્તાહાર છે. કારણ કે તે જ આરંભશુન્ય છે. (૧) અભિક્ષાચરણથી (ભિક્ષાચરણ સિવાયનો) જે આહાર તેમાં તો આરંભનો સંભવ હોવાને લીધે હિંસાયતનપણું પ્રસિદ્ધ હોવાથી તે આહાર યુક્ત (યોગ્ય) નથી; વળી
૧. યુક્ત = આત્મસ્વભાવમાં જોડાણવાળો; યોગી. ૨. અપૂર્ણોદર = પેટ ભરીને નહિ એવો; ઊણોદર. ૩. પ્રતિહત = હણાયેલ; નષ્ટ; રોકાયેલ; વિધ્ર પામેલ ૪. યોગ = આત્મસ્વભાવમાં જોડાણ ૫. અયથાલબ્ધ = જેવો મળે તેવો નહિ પણ પોતાની પસંદગીનો, સ્વેચ્છાલબ્ધ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com