________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
निगडयोरिवाहङ्कारिकं विशेषमभिमन्यमानोऽहमिन्द्रपदादिसंपदा निदानमिति निर्भरतरं धर्मानुरागमवलम्बते स खलूपरक्तचित्तभित्तितया तिरस्कृतशुद्धोपयोगशक्तिरासंसारं शारीरं તુવમેવાનુમતા ૭૭ના
अथैवमवधारितशुभाशुभोपयोगाविशेष: समस्तमपि रागद्वेषद्वैतमपहासयन्नशेषदुःखक्षयाय सुनिश्चितमनाः शुद्धोपयोगमधिवसति
एवं विदिदत्थो जो दव्वेसु ण रागमेदि दोसं वा। उवओगविसुद्धो सो खवेदि देहुब्भवं दुक्खं ।। ७८।।
शुद्धनिश्चयेन भेदः, शुद्धनिश्चयेन तु शुद्धात्मनो भिन्नत्वाद्भेदो नास्ति। एवं शुद्धनयेन पुण्यपापयोरभेदं योऽसौ न मन्यते स देवेन्द्रचक्रवर्तिबलदेववासुदेवकामदेवादिपदनिमित्तं निदानबन्धेन पुण्यमिच्छन्निर्मोहशुद्धात्मतत्त्वविपरीतदर्शनचारित्रमोहप्रच्छादितः
સુવર્ણનોદનિકાહદુयसमानपुण्यपापद्वयबद्धः सन् संसाररहितशुद्धात्मनो विपरीतं संसारं भ्रमतीत्यर्थः।। ७७।। अथैवं शुभाशुभयोः समानत्वपरिज्ञानेन
અને લોખંડની બેડીની માફક-*અહંકારિક તફાવત માનતો થકો, અહમિંદ્રપદાદિ સંપદાઓના કારણભૂત ધર્માનુરાગને અતિ નિર્ભરપણે (-ગાઢપણે) અવલંબે છે, તે જીવ ખરેખર, જેની ચિત્તભૂમિ ઉપરક્ત હોવાને લીધે (-ચિત્તરૂપી ભૂમિ અથવા ભીંત કર્મોપાધિના નિમિત્તે રંગાયેલી–મલિન-વિકૃત હોવાને લીધે) જેણે શુદ્ધોપયોગશક્તિનો તિરસ્કાર કર્યો છે એવો વર્તતો થકો, સંસારપર્યત (-જ્યાંસુધી આ સંસારનું અસ્તિત્વ છે ત્યાંસુધી અર્થાત્ સદાને માટે ) શારીરિક દુ:ખને જ અનુભવે છે.
ભાવાર્થ:- જેમ સુવર્ણની બેડી અને લોખંડની બેડી બન્ને અવિશેષપણે બાંધવાનું જ કામ કરે છે, તેમ પુણ્ય અને પાપ બને અવિશેષપણે બંધન જ છે. જે જીવ પુણ્ય અને પાપનું અવિશેષપણે કદી માનતો નથી, તેને આ ભયંકર સંસારમાં રઝળવાનો કદી અંત આવતો નથી. ૭૭.
હવે, એ રીતે શુભ અને અશુભ ઉપયોગનું અવિશેષપણું અવધારીને, સમસ્ત રાગદ્વેષના દ્વતને દૂર કરતા થકા, અશેષ દુઃખનો ક્ષય કરવાનો મનમાં દઢ નિશ્ચય કરી શુદ્ધોપયોગમાં વસે છે (–તેને અંગીકાર કરે છે):
વિદિતાર્થ એ રીત, રાગદ્વેષ લહે ન જે દ્રવ્યો વિષે, શુદ્ધોપયોગી જીવ તે ક્ષય દેહગત દુઃખનો કરે. ૭૮.
* પુણ્ય અને પાપમાં તફાવત હોવાનો મત અહંકારજન્ય (અવિધાજન્ય, અજ્ઞાનજન્ય) છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com