________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
सूत्रयिष्यते हि स्वयमाकाशस्य प्रदेशलक्षणमेकाणुव्याप्यत्वमिति । इह तु यथाकाशस्य प्रदेशास्तथा शेषद्रव्याणामिति प्रदेशलक्षणप्रकारैकत्वमासूत्र्यते। ततो यथैकाणुव्याप्येनांशेन गण्यमानस्याकाशस्यानन्तांशत्वादनन्तप्रदेशत्वं तथैकाणुव्याप्येनांशेन गण्यमानानां धर्माधर्मैकजीवानामसंख्येयांशत्वात् प्रत्येकमसंख्येयप्रदेशत्वम् । यथा चावस्थितप्रमाणयोर्धर्माधर्मयोस्तथा त्यां चर्मण इव जीवस्य स्वांशाल्पबहुत्वाभावादसंख्येयप्रदेशत्वमेव। अमूर्तसंवर्तविस्तारसिद्धिश्च स्थूलकृशशिशुकुमारशरीरव्यापित्वादस्ति स्वसंवेदनसाध्यैव । पुद्गलस्य तु द्रव्येणैकप्रदेशमात्रत्वादप्रदेशत्वे यथोदिते
संवर्तविस्ताराभ्यामनवस्थितप्रमाणस्यापि
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
परमाणुना प्रदेशस्योद्भव उत्पत्तिर्भणिता । परमाणुव्याप्तक्षेत्रं प्रदेशो भवति । तदग्रे विस्तरेण कथयति इह तु सूचितमेव ।। ૬૭ || एवं पञ्चमस्थले स्वतन्त्रगाथाद्वयं गतम्। अथ कालद्रव्यस्य द्वितीयादिप्रदेशरहितत्वेनाप्रदेशत्वं व्यवस्थापयति-समओ समयपर्यायस्योपादानकारणत्वात्समयः कालाणुः। दु पुनः। स च कथंभूतः । अप्पदेसो अप्रदेशो द्वितीयादिप्रदेशरहितो भवति । स च किं करोति ।
૨૭૧
ટીકા:- (ભગવાન કુંદકુંદાચાર્યદેવ ) પોતે જ (૧૪૦ મા) સૂત્ર દ્વારા કહેશે કે આકાશના પ્રદેશનું લક્ષણ એકાણુવ્યાપ્યત્વ છે (અર્થાત્ એક પરમાણુથી વ્યાપ્યપણું તે પ્રદેશનું લક્ષણ છે); અને અહીં (આ સૂત્રમાં, આ ગાથામાં) ‘જે રીતે આકાશના પ્રદેશો છે તે જ રીતે બાકીનાં દ્રવ્યોના પ્રદેશો છે' એમ પ્રદેશના લક્ષણની એકપ્રકારતા કહેવામાં આવે છે.
માટે, જેમ એકાણુવ્યાપ્ય (−એક ૫૨માણુથી વ્યાપ્ય હોય એવડા) અંશ વડે ગણતાં આકાશના અનંત અંશો હોવાથી આકાશ અનંતપ્રદેશી છે, તેમ એકાણુભાષ્ય (–એક ૫૨માણુથી વ્યપાવાયોગ્ય ) અંશ વડે ગણતાં ધર્મ, અધર્મ અને એક જીવના અસંખ્યાત અંશો હોવાથી તે દરેક અસંખ્યાતપ્રદેશી છે. વળી જેમ અવસ્થિત પ્રમાણવાળાં ધર્મ તથા અધર્મ અસંખ્યાતપ્રદેશી છે, તેમ સંકોચવિસ્તારને લીધે કેંઅનવસ્થિત પ્રમાણવાળા જીવને-સૂકા-ભીના ચામડાની માફક-નિજ અંશોનું અલ્પબહુત્વ નહિ થતું હોવાથી અસંખ્યાતપ્રદેશીપણું જ છે. (અહીં એ પ્રશ્ન થાય છે કે અમૂર્ત એવા જીવના સંકોચવિસ્તાર કેમ સંભવે ? તેનું સમાધાન કરવામાં આવે છેઃ) અમૂર્તના સંકોચવિસ્તારની સિદ્ધિ તો પોતાના અનુભવથી જ સાધ્ય છે, કારણ કે (સર્વને સ્વાનુભવથી પ્રગટ છે કે) જીવ સ્થૂલ તેમ જ કૃશ શરીરમાં, તથા બાળક તેમ જ કુમારના શરીરમાં વ્યાપે છે.
પુદ્દગલ તો દ્રવ્યે એકપ્રદેશમાત્ર હોવાથી યથોક્ત રીતે (પૂર્વે જેમ કહ્યું તેમ )
૧. અવસ્થિત પ્રમાણ = નિયત પરિમાણ; નિશ્ચિત માપ. (ધર્મદ્રવ્ય તથા અધર્મદ્રવ્યનું માપ લોક જેટલું નિયત છે. )
=
૨. અનવસ્થિત
અનિયતઃ અનિશ્ચિત. (સૂકા-ભીના ચામડાની માફક જીવ પરક્ષેત્રની અપેક્ષાએ સંકોચવિસ્તાર પામતો હોવાથી અનિશ્ચિત માપવાળો છે. આમ હોવા છતાં, જેમ ચામડાના સ્વ અંશો ઘટતા-વધતા નથી, તેમ જીવના સ્વ-અંશો ઘટતા-વધતા નથી; તેથી તે સદાય નિયત અસંખ્યપ્રદેશી જ છે. )
Please inform us of any errors on rajesh@Atma Dharma.com