________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
स्वलक्षणभूतस्वरूपास्तित्वनिश्चितस्यैकस्यार्थस्य स्वलक्षणभूतस्वरूपास्तित्वनिश्चित एवान्यस्मिन्नर्थे विशिष्टरूपतया संभावितात्मलाभोऽर्थोऽनेकद्रव्यात्मकः पर्यायः। स खलु पुद्गलस्य पदगलान्तर इव जीवस्य पदगले संस्थानादिविशिष्टतया समपजायमानः संभाव्यत एव। उपपन्नश्चैवंविधः पर्यायः। अनेकद्रव्यसंयोगात्मत्वेन केवलजीवव्यतिरेकमात्रस्यैकद्रव्यपर्यायस्यास्खलितस्यान्तरवभासनात्।। १५२।।
अथ पर्यायव्यक्तीर्दर्शयति
प्रथमविशेषान्तराधिकारे समुदायपातनिका। तद्यथा-अथ पुनरपि शुद्धात्मनो विशेषभेदभावनार्थं नरनारकादिपर्यायरूपं व्यवहारजीवत्वहेतुं दर्शयति-अत्थित्तणिच्छिदस्स हि चिदानन्दैकलक्षणस्वरूपास्तित्वेन निश्चितस्य ज्ञातस्य हि स्फुटम्। कस्य। अत्थस्स परमात्मपदार्थस्य अत्यंतरम्मि शुद्धात्मार्थादन्यस्मिन् ज्ञानावरणादिकर्मरूपे अर्थान्तरे संभूदो संजात उत्पन्नः अत्थो यो नरनारकादिरूपोऽर्थः, पज्जाओ सो निर्विकारशुद्धात्मानुभूतिलक्षणस्वभावव्यञ्चनपर्यायादन्यादृशः सन् विभावव्यञ्जनपर्यायो भवति स इत्थंभूतपर्यायो जीवस्य। कैः कृत्वा जातः। संठाणादिप्पभेदेहिं संस्थानादिरहितपरमात्मद्रव्यविलक्षणैः संस्थानसंहननशरीरादिप्रभेदैरिति।। १५२ ।। अथ तानेव
ટીકા:- સ્વલક્ષણભૂત સ્વરૂપ-અસ્તિત્વથી નિશ્ચિત (નક્કી થતા) એક અર્થનો (દ્રવ્યનો), સ્વલક્ષણભૂત સ્વરૂપ-અસ્તિત્વથી જ નિશ્ચિત એવા અન્ય અર્થમાં (-દ્રવ્યમાં) વિશિષ્ટરૂપે (-ભિન્ન ભિન્ન રૂપે) ઊપજતો જે અર્થ (–ભાવ), તે અનેકદ્રવ્યાત્મક પર્યાય છે. તે અનેકદ્રવ્યાત્મક પર્યાય ખરેખર, જેમ પુદ્ગલનો અન્ય પુદ્ગલમાં (અનેકદ્રવ્યાત્મક પર્યાય) ઊપજતો જોવામાં આવે છે તેમ, જીવનો પુગલમાં સંસ્થાનાદિથી વિશિષ્ટપણે (-સંસ્થાન વગેરેના ભેદો સહિત) ઊપજતો અનુભવમાં આવે જ છે. અને આવો પર્યાય ઉપપન્ન (–યોગ્ય, ઘટિત, ન્યાયયુક્ત) છે; કારણ કે જે કેવળ જીવન વ્યતિરેકમાત્ર છે એવો અખ્ખલિત એકદ્રવ્યપર્યાય જ અનેક દ્રવ્યોના સંયોગાત્મકપણે અંદરમાં અવભાસે (-જણાય ) છે.
ભાવાર્થ:- જોકે દરેક દ્રવ્યનું સ્વરૂપ-અસ્તિત્વ સદાય ભિન્ન ભિન્ન રહે છે તોપણ, જેમ પુદ્ગલનો અન્ય પુદ્ગલના સંબંધે સ્કંધરૂપ પર્યાય થાય છે તેમ જીવનો પુદ્ગલોના સંબંધે દેવાદિક પર્યાય થાય છે. જીવનો આવો અનેકદ્રવ્યાત્મક દેવાદિપર્યાય અયુક્ત નથી; કારણ કે અંદરમાં જોતાં, અનેક દ્રવ્યોનો સંયોગ હોવા છતાં પણ, જીવ કાંઈ પુગલો સાથે એકરૂપ પર્યાય કરતો નથી, પરંતુ ત્યાં પણ એકલા જીવનો (–પુદગલપર્યાયથી જાદો-) અખ્ખલિત (–પોતાથી નહિ ચુત થતો) એકદ્રવ્યપર્યાય જ સદાય વત્ય કરે છે. ઉપર.
હવે પર્યાયના ભેદ દર્શાવે છેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com